SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ३२८ अवतरणिका- उक्तं म्रक्षितद्वारमथ निक्षिप्तद्वारमाह। मूलगाथा- पुढविदगअगणिपवणे परित्तणंते वणे तसेसु च। निक्खित्तमचित्तं पिहु अणंतरपरंपरमगेझं ।।८१।। संस्कृतछाया- पृथ्व्यपऽग्निपवने प्रत्येकाऽनन्ते वने त्रसेषु च। निक्षिप्तमचित्तमपि त्वनन्तरपरम्परमग्राह्यं ।।८१।। म पृथिव्यादीनां स्वरूपमग्नेः सप्तभेदं च ॥ व्याख्या- इह सर्वत्र सूचनाद्विभक्तिलोपाच्च ‘पुढवि'त्ति पृथ्वीकायो मृत्तिकालवणोषतूवरकादिरूपस्तस्मिन् । तथा 'दग'त्ति उदकमप्काय इत्यर्थः स चावटनद्यादिजलावश्यायहिमकरकादिरूपस्तस्मिन् । तथा ‘अगणि'त्ति अग्निस्तेजस्कायः स च विध्यातमुर्मुरांगाराप्राप्तप्राप्तज्वालसमज्वालव्युत्क्रान्तभेदतया सप्तविधस्तस्मिन् । तत्र यः स्वल्पतया पूर्वं दृष्ट्या न दृश्यतेऽग्निः पश्चाच्छुष्कगोमयचूर्णादिके इन्धने तदुपरि क्षिप्ते वर्धमानो दृष्ट्या दृश्यते स विध्यात इत्युच्यते । ये च ईषत् पिङ्गलाग्निकणा અવતરણિકા :- આ પ્રમાણે “પ્રક્ષિત' દ્વાર કહ્યું. હવે “નિક્ષિત' દ્વાર કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- પુર = પૃથ્વી, ઢ = પાણી, = અગ્નિ, પવા = વાયુમાં, પરિત્ત = પ્રત્યેક, તે = અનંતકાય, વ = વનસ્પતિકાયમાં, તમે! = ત્રસકાયમાં, ઘ = અને, નિવિદ્યત્ત = નાંખેલું, ચિત્ત = અચિત્તાશનાદિ, પિદુ = પણ, ૩ળાન્તર = અનંતર, પરમ્પર = પરંપર, મોર્બ્સ = નહિ, ગ્રહણ કરવાલાયક.//૮૧// મૂળગાથા-ગાથાર્થ :- સચિત્તપૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, પ્રત્યેકવનસ્પતિ અને અનંતવનસ્પતિ તથા બેઈન્દ્રિય આદિ ત્રસજીવો ઉપર રહેલ એટલે મુકેલ અશનાદિ અચિત્ત હોવા છતાં પણ સચિત્તનો સંઘટ્ટો અને જીવવિરાધનાદિ દોષો હોવાથી અકથ્ય છે. સચિત્તપૃથ્વી આદિ ઉપર મુકેલ અશનાદિ બે પ્રકારનું હોઈ શકે છે. એક સાક્ષાત્ સચિત્તપૃથ્વી આદિ ઉપર મુકેલું તે અનન્તરનિશ્ચિત કહેવાય, અને બીજું જે અશનાદિ વસ્તુ કોઈ ભાજનમાં હોય અને તે ભાજન સચિત્તપૃથ્વી આદિ ઉપર મુકેલ હોય તે પરંપરનિશ્ચિત કહેવાય. આ બન્ને પ્રકારની નિક્ષિસઅશનાદિ વસ્તુ સાધુથી ગ્રહણ કરી શકાય નહિ.ll૮૧ી. પૃથ્વી આદિનું સ્વરૂપ તથા, અગ્નિના સાત પ્રકાર છે વ્યાખ્યાર્થ:- ‘પુવિ--ગણ-પવો = ‘પૃથ્વી(વા), (ાથે), તેન(ા), પવને = વાયુ(ારે)” અહીં મૂળગાથામાં પુઢવિવગેરે શબ્દોમાં “શા' શબ્દ તેમજ સમીવિભક્તિનો લોપ થયો છે એમ જાણવું. પૃથ્વીકાય = માટી, મીઠું = લવણ, “SS” = ખારી પૃથ્વી પર જામતો સફેદરંગનું ખારું પળ, તૂવરકઆદિરૂપ પૃથ્વીકાયને વિશે(“તૂવરજ' = તુરા સ્વાદવાળું પાર્થિવ દ્રવ્યવિશેષ), “રા' = “માયા' = કૂવો, નદી વગેરનું જળ, અવશ્યાય = ઝાકળ, હિમ = બરફ, કરક = કરા આદિરૂપ અપ્લાયમાં, તથા “જિ” = તેનાથ:' = ૧ વિધ્યાત, ૨ મુર્ખર, ૩ અંગારો, ૪ અપ્રાપ્તજ્વાળા, ૫ પ્રાપ્તજ્વાળા, ૬ સમજ્વાળા અને ૭ વ્યુત્ક્રાન્ત જ્વાલા. એમ અગ્નિકાયના સાતપ્રકારને વિશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy