SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ३२९ अर्द्धविध्यातभस्मोन्मिश्रास्ते मुर्मुर इत्युच्यन्ते । यश्च ज्वालारहितो निर्धूमोऽग्निः सोऽङ्गार इत्यभिधीयते । यत्र च चुल्यामग्नौ प्रज्वालिते पिठरादिके चारोपिते यावज्ज्वाला पीठरे न लगति तावदसावप्राप्तज्वाल उच्यते । यदा च पीठरे ज्वाला लग्ना तदासौ प्राप्तज्वाल उच्यते । यदा च ज्वालैवानीचोच्चत्वेन पिठरकसमा, पिठरकमुखान्ते ज्वालान्तो लग्न इत्यर्थः, तदाऽसौ समज्वाल उच्यते । यदा च पिठरमुखमुल्लङ्घ्य ज्वालोर्ध्वं प्रव्रजति तदाऽसौ व्युत्क्रान्त इत्यभिधीयते । क वायूनां प्रकारा, अचित्तमुखवातपूरित दृतिस्थवायोः कालमाश्रित्य सचित्ताऽचित्तमिश्रता च 'पवणे'ति पवनो वातो वायुकाय इत्यर्थः । स च गुञ्जावातमण्डलिकादिभेदादनेकरूपो दृतिस्थश्च तस्मिन्, तत्र तावदचित्तमुखवातपूरिते सति दवरकबद्धमुखे यस्तस्थो वायुः स कालमाश्रित्य सचित्तो मिश्रोऽचित्तश्च पौरुषीदीनैः स्यात् । तत्र वर्षाहेमन्तग्रीष्मरूपस्त्रिरूपो कालः सामान्येन स्निग्धो रूक्षश्च भवति। तत्र स्निग्धः शीतो रूक्ष चोष्णः । अयं च स्निग्धोऽप्युत्कृष्टमध्यमजघन्यभेदात्त्रिधा । रूक्षोऽपि च त्रिधा। तथा उत्कृष्टस्निग्धोऽतिशीतः, मध्यमस्निग्धो नातिशीतः। जघन्यस्निग्धः स्तोक અહીં (૧) વિધ્યાત એટલે ઓછાપ્રમાણમાં હોવાથી પહેલાં જે અગ્નિ દેખાતો ન હોય પણ પાછળથી એમાં સુક્કાછાણનો ભૂક્કો વગેરે ઈન્પણ નાંખતા, દૃષ્ટિથી એ અગ્નિ વધતો દેખાય. (૨) મુર્મુર એટલે કાંઈકપીળા અગ્નિના કણિયા જે અડધી ઓલવાયેલ અગ્નિની ભસ્મથી ઉન્મિશ્ર હોય છે. (૩) અંગાર એટલે જ્વાળારહિત ધુમાડાવિનાનો અગ્નિ. (૪) અપ્રાપ્તજ્વાળા અગ્નિ એટલે ચૂલામાં અગ્નિ સળગાવીને તેની ઉપર તપેલી વગેરે મૂક્યાબાદ જ્વાળા જ્યાંસુધી તપેલીને ન લાગે ત્યાંસુધીનો અગ્નિ (૫) પ્રાપ્તજ્વાલા, એટલે તપેલીને જે અડે તે અગ્નિ. (૬) જ્વાલા જ્યારે ઓછી પણ ન હોય વધારે પણ ન હોય એટલે કે તપેલીના મોઢાના ભાગને(કાનાને) જ્વાલાનો છેડો અડે એટલીજ હોય તે સમજ્વાલા. (૭) વ્યુત્ક્રાન્ત એટલે તપેલીના મોઢાના ભાગથી(કાનાથી) જ્વાલા જ્યારે ઉપર ચઢીજાય ત્યારનો અગ્નિ. • વાયુના પ્રકારો અને મોઢાનાં અચિત્તવાયુથી ભરેલ મશકના વાયુની = કાળને આશ્રયીને સચિત્ત-અચિત્ત અને મિશ્રતા ૭ ‘પવળે' = ‘પવને' = ‘વાતે' = ‘વાયુજાયે’ ગુંજાવાત, મંડલિકવાત વગેરે અનેકભેદરૂપ વાયુ અને ‘વૃત્તિ’ = મશકમાં રહેલ વાયુમાં. અહીં મશકમાં પુરેલો કયો વાયુ કેટલા દિવસે સચિત્ત થાય વગેરેની વાતો જણાવે છે. મશકમાં અચિત્ત એવો મોઢાનો વાયુ ભરીને એનું મોઢું ‘વરવન્ધ' થી બાંધે – કડક-સજ્જડ રીતે દોરો બાંધે, ત્યારે એ મશકમાં રહેલો વાયુ, કાળને આશ્રયીને અમુકસંખ્યા પ્રમાણ પોરિસી કે દિવસો સુધી અચિત્ત રહે. પછી મિશ્ર બને કે સચિત્ત થાય છે. વર્ષા-હેમન્ત અને ગ્રીષ્મ ઋતુ, આ ત્રણેય કાળ સામાન્યથી સ્નિગ્ધ અને રુક્ષ હોય છે. સ્નિગ્ધ એટલે શીત ઠંડો અને રુક્ષ એટલે ઉષ્ણ = ગરમ. સ્નિગ્ધ અને રુક્ષ ના ૩ ભેદ પડે છે. સ્નિગ્ધ મધ્યમ મધ્યમ ઠંડો = ઉત્કૃષ્ટ અતિશીત=અત્યંતઠંડો Jain Education International જઘન્ય સામાન્ય ઠંડો ઉત્કૃષ્ટ અતિ ગરમ For Private & Personal Use Only રુક્ષ મધ્યમ મધ્યમ ગરમ જઘન્ય કાંઈક ગરમ www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy