SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ २८८ » बालसूरे ‘र्यन्त्रशकटभरं' क्रीडा तदाऽपूर्वपंडितपुरुषाऽऽगमनं तेषां प्रतिबोधश्च ॥ पुणो वि कयाइ सूरी जंतसगडभरं पिच्छिऊण निव्वियणं च नाऊण उप्पन्नरमणवंछो वसहीउ निग्गंतूण डिंभेहि समं सगडपिंगेसु चडणउयरणकीलाए कीडिउमाढत्तो। एत्थंतरे केहिं वि अपुव्वपुरिसेहिं आगंतूण ते डिंभा पुट्ठा जह कत्थ भो पालित्तयपंडीअस्स वसहि त्ति । ततो केइ एए विउसत्ति सूरिणा लक्खिऊण भमाडेण तेसिं वसहिमग्गं कहिउं पच्चासन्नमग्गेण सयं सट्ठाणमागओ। तउ निययासणे पच्छयपडयं लुलंतं पंगरिऊण अलियनिदाए ठिओ। एत्थंतरे ते पत्ता वसहिदुवारे, तं दट्टण उवलक्खिऊण य, तस्स धरिसणत्थं कुक्कुडसइं करेमाणा वसहीए पविसिउमारद्धा । सूरिणा वि तेसिं धरिसणत्थं तस्सद्दविरोही विरालियाए सद्दो माउंति तस्सद्दाणंतरं सिग्धं पकओ तउ नायं तेहिं दुद्धरिसो एसो। तउ सूरिचलणे पणमिय ठिया ते पंडिया, गोट्ठीए इमं च पुट्ठो, जहापालित्तय ! कहसु फुडं सयलं महिमंडलं भमंतेण । दिट्ठो सुओव कत्थ य, चंदणरससीयलो अग्गी?।।१।। तव्वयणाणंतरं अग्गिणो सीयलत्तं दिटुं सुयं च अणुहवपमाणसिद्धं, भणियं सूरिणा, जहा• બાળસૂરિની “યત્નશફ્ટભર'ની રમત, ત્યારે અપૂર્વ પુરુષોનું આગમન અને તેઓને પ્રતિબોધ ૦ વળી, ક્યારેક કોક એકવાર “જંતસગડભર’ જોઈને અને નિર્જન સ્થાન જાણીને બાળસૂરિજીને રમવાની ઈચ્છા થઈ. એટલે વસતિથી બહાર નીકળીને છોકરાઓ સાથે ગાડાની ધૂંસરીપર ઉતરવાચઢવાની ક્રિયા = રમત કરવા લાગ્યા. નંતરામ = બળદ વિનાની ધૂસરીથી યુક્ત ગાડુ. જેને લાકડીથી જમીન પર ટેકવેલું હોય છે. ધૂસરીના સામસામા બે ભાગો જ્યાં બળદ બાંધવામાં આવે છે. બળદ ન બંધાયા હોય ત્યારે એ ધૂસરીના સામસામે છોકરાઓ બેસે. જેમાં, એક નીચે આવે ત્યારે બીજો ઉપર જાય એવી રમત રમાય. નંતરાડમનું ચિત્રમય દર્શન : A- B - ક્યાં સામ સામે છોકરાઓ બેસે. એક નીચો આવે ત્યારે બીજો ઊંચે જાય એવી રમત રમાય. આ વખતે કેટલાંક અપૂર્વ-પુરુષોએ આવીને તે બાળકોને પૂછ્યું “અરે ઓ ! પાદલિપ્તપંડિતની વસતિ ક્યાં છે ?.” ત્યારે “આ કોક વિદ્વાન લોકો છે” એમ ઓળખી લઈને બાળસૂરિજીએ તેમને ભમીને જતો લાંબો રસ્તો બતાવીને પોતે ટૂંકારસ્તાથી સ્વસ્થાને પહોંચીને પોતાના આસન પર લટકતો કપડો ઓઢીને જૂઠી નિદ્રાએ સુતા. એટલામાં તે વિદ્વાનો વસતિના દ્વારે આવ્યા. સુતેલા બાળ સૂરિજીને ઓળખી લીધા કે આ તો તે જ બાળકો સાથે રમનારા ! એટલે બાળસૂરિજીનો પરાભવ કરવા માટે કૂકડાનો અવાજ કરવાપૂર્વક વસતિમાં પેસવા લાગ્યા. બાળસૂરિજીએ પણ તેઓનો પરાભવ કરવા તેઓના કૂકડાના અવાજની સામે કૂકડાના અવાજને વિરોધી “માઉં” = ‘મિઆઉં એવો બિલાડીનો અવાજ કર્યો. વિદ્વાનોએ જાણી લીધું કે “આ બાળસૂરિજીનો પરાભવ કરી શકાય તેમ નથી.” પછી બાળસૂરિજીના ચરણોમાં વંદન કરીને પંડિતો સૂરિજીપાસે બેઠા. વાતોમાં પંડિતોએ સૂરિજીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy