SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ २६८ किंपि भणह विरत्तो हं। न इमं पाणच्चए वि इण्हिं हवइ त्ति । जउ जइ सरिससल्लइदलं विंझगिरि उज्झिऊण करिकलहो । अप्पत्तज्जुन्नघासं पि कहावि पामरगिहं पत्तो ।।१।। ता किं तत्थेव रइं सो बंधइ, सुमरिऊण विज्झं च । चलिओ किं विणियत्तइ बहुयाहि वि, पत्थणाहिं तहा ।।२।। तउ निबंधं नाउं ताहिं एवं, जइ एवं ता, पजीवणं कुणसुत्ति दक्खन्नयाए एवं हवउ त्ति पडिवज्जिय नियत्तिऊण भरहचक्कवट्टिस्स चरियपसाह(यासगं)रहवालं नाम नाडयं रइयं सत्तरत्तेण । विन्नत्तो तब्भणिएण विस्सकम्मुणा सीहराया जहा- देव ! आसाढभूइणा रट्ठवालयं नाम नाडयं अपुव्वं रइयं । तं नच्चियव्वं । रन्ना वुत्तं सिग्घं तं मह पुरउ नच्चेह, नडेण वुत्तं । देव महासामग्गीए तं नच्चेयव्वं । रन्ना वुत्तं जं किंपि भणह तमहं संपाडेमि। नडेण भणियं देव तत्थ दढपइन्नेहि आयरियविभूसिएहिं पंचहि रायउत्तसयेहिं कज्जं ता, पसाई किज्जंतु, ताणि राइणा दिन्नाणि । ताणि आसाढभूइणा भणियाणि जहा जं अहं करेमि तं तुब्भेहिं वि कायव्वं । तहत्ति तेहिं पडिवन्नं ते सिक्खविया नट्टविहा। तउ अप्पणा इक्खागुवंसुब्भवो भरहचक्कवट्टी ठिओ रायपुत्ता पुण तस्स पाइक्का कया। तउ जहा भरहेण सट्ठीवाससहस्सेहिं छखंडभरहं साहियं । जहा चोद्दसरयणाणि नवमहानिहीउ य पत्ताउ। जहा बारहवरिसिओ महारज्जाभिसेओ। जहा દઢપ્રતિજ્ઞાવાળા, આચારથી વિભૂષિત = સુંદરઆચારવાળા ૫00 રાજપુત્રો જોઈશે. તેઓને મેળવી આપવા કૃપાવંત થશો.” રાજાએ વચન પ્રમાણે ૫૦૦ રાજપુત્રો આપ્યા. એ પ૦૦ રાજપુત્રોને આષાઢાભૂતિએ કહ્યું “જે હું કરું તે તમારે પણ કરવું.” “આપ જેમ કહો તેમ” એમ બધાએ વાતને સ્વીકારી. આષાઢાભૂતિએ તેઓને બધીજ નાટકની વિધિ બતાવી. નાટકમાં પોતાને ઈક્વાકુકુળમાં ઉત્પન્નથયેલ ભરતચક્રવર્તી તરીકે સ્થાપીને શેષ ૫૦૦ રાજપુત્રોને પોતાના પતિ = પાયદળસેના તરીકે ગોઠવ્યા. જે રીતે ભરત ચક્રવર્તીએ ૬૦,૦૦૦ વર્ષે ભરતક્ષેત્રના ૬ ખંડ સાધ્યા, જે રીતે ૧૪ રત્નો અને ૯ મહાનિધિ મેળવ્યા, જે રીતે ૧૨ વર્ષ સુધી મહારાજ્યાભિષેક ચાલ્યો, જે રીતે અનુત્તર કામભોગો ભોગવ્યા, જેવી રીતે સમૃદ્ધિથી હર્યું ભર્યું રાજ્ય પાળ્યું, તે જ રીતે બધુંય નાટકમાં બતાવ્યું. એમાં લગભગ તે બધા પ્રસંગો અભિનય કરવાધારા એવા હુબહૂ રજુ કર્યા કે જેથી રાજા અને નગરના લોકોએ તે પ્રસંગોથી હરાયેલા ચિત્તવાળા બનીને = નાટકના રંગમાં રંગાઈ જઈને પોતાનું એક પહેરણ છોડીને બાકીના તમામ વસ્ત્ર-આભૂષણો રંગભૂમિ પર ઉડાડ્યા = ઉછાળ્યા = ન્યોછાવર કર્યા. એક મોટો સોનાના દાગીનાનો ઢગલો થઈ ગયો. તે બધા વસ્ત્ર આભૂષણોને જયસુંદરી અને ત્રિભૂવનસુંદરીને આજીવિકા પેટે આપ્યા. હવે, અત્યંત આકર્ષિત થયેલા ચિત્તવાળા રાજા અને પ્રેક્ષકોને જોઈને તે આષાઢાભૂતિ નટ આરિસાભવનમાં પેઠા. ત્યાં, જે રીતે ભરતચક્રી શરીરને જુએ છે, આંગળી થકી એક રત્નની વીંટી પડી, એ આંગળીને શોભા વિનાની જુએ છે, ધીરે ધીરે એક એક કરીને બધાંજ આભૂષણો કાઢવા લાગ્યા, કમળો ઉખેડી નાંખ્યા બાદના સરોવરની જેમ પોતાની શૈકી કાયાને જોઈને સંવેગ પામેલાને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. વળી, જે રીતે પ00 રાજપુત્રોના સમૂહથી વીંટળાયેલા ભરતચક્રી સાધુનું દ્રવ્યલિંગ = રજોહરણાદિને ગ્રહણ કરી પંચમુષ્ટિ લોચ કરીને ઘરથી બહાર નીકળી ગયા. તે જ રીતે આષાઢાભૂતિ પણ ૫૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy