SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ २६९ अणुत्तरा कामभोगा भुत्ता। जहा समिद्धं रज्जं परिपालियं, तहा सव्वं दरिसियं तं च कहकहवि साभिनयंतेण सच्चवियं । जहा राइणा पउरलोगेण य दढं हयहियएण परिहाणं एगं मोत्तुं सेसाणि वत्थाभरणाणि सव्वाणि वि बहुवाडए खित्ताणि । जाओ य अइमहप्पमाणो कणयस्स रासी। तं च वत्थाभरणाइयं सव्वं जयसुंदरीतिहुयणसुंदरीण पजीवणं जायं । तउ पुणो वि सो नडो अइअक्खित्तचित्तं सपरियणं रायाणं पासिय जहा भरहो आयंसगिहं पविट्ठो तत्थ सरीरं पलोयंतो जहा अंगुलीए रयणपडणेण विसोहो दीसिउं पव्वत्तो तउ सव्वाभरणविमोक्खणेण उव्विणियपउमं पउमसरं पि व विसेसउविच्छायसरीरं पासिय संवेगमुवगयस्स केवलनाणे समुप्पन्ने । जहा कयपंचमुट्ठिलोओ गहियदव्वलिंगो रायपुत्तविंदपरिवुडो गिहाउ निग्गओ । तहा अप्पणा पंचहि पत्तस्सएहिं सहिओ समणलिंगं घेत्तूण पंचमुट्ठियं लोय काऊण रन्नो धम्मलाभं दातुं रंगमज्झाउ निगन्तु पयट्टो। तउ किमेयं ति जंपमाणेण राइणा अच्चंतं विम्हियाहिं देवीहि य वारिउमाढत्तो। तेण भणियं किं भरहो ग(हि)यदिक्खो नियत्तो जेणाहं नियत्तामि त्ति। तउ भावं नाऊण मुक्को, गओ सपरिवारो गुरुसमीवं । ते वि पंचरायपुत्तसया लज्जाए कुलाभिमाणेण सच्चपइन्नत्तणउ गहियदिक्खा ठिया। पच्छा सव्वेसिं भावओ वि परिणया। अन्ने भणंति ते पंचसए सिस्सत्तेण काऊण सयमेव गुरुत्तेणं पडिवज्जितु अणुट्ठाणं પાત્રો (રાજપુત્રો)ની સાથે શ્રમણલિંગ ધારણ કરીને પંચમુષ્ટિ લોચકરીને રાજાને ધર્મલાભ આપીને રંગમંડપથી નીકળવા જાય છે. ત્યાં જ “અરે, આ શું? આ શું? એમ બોલતા રાજાએ અને અત્યંતવિસ્મિતબનેલી રાણીઓએ નીકળી જતા એવા તેઓને વારવા પ્રયત્નો કર્યા. આષાઢાભૂતિએ કહ્યું “શું દીક્ષા લીધેલ ભરતચક્રી પાછા ફર્યા હતા? તે હું પાછો ફરું ?” રાજાએ આષાઢાભૂતિના કહેવાના ભાવને સમજી જઈ રજા આપી. ૫૦૦ ના પરિવારવાળા આષાઢાભૂતિ ગુરુ પાસે ગયા અને દીક્ષા લીધી. હું કરું તેમ કરવું એવી શરતની કબૂલાત પ્રમાણે તે ૫૦૦ રાજપુત્રોએ પણ લજ્જાથી અને કુળના અભિમાનથી સત્યપણે પ્રતિજ્ઞા બજાવવા દ્વારા દીક્ષા લીધી. આષાઢાભૂતિ તો ભાવથી પણ સાધુ થયાજ હતા પરંતુ આ ૫૦૦ રાજપુત્રો હાલ દ્રવ્યથી દીક્ષા ગ્રહણ કરેલી તેઓ બધા પણ પાછળથી ભાવસાધુતાથી પરિણત થઈ ગયા = ભાવસાધુ થઈ ગયા. આષાઢાભૂતિ મુનિ તીવ્રસેવેગપૂર્વક સાધુના અનુષ્ઠાનોનું પાલન કરીને સદ્ગતિ પામ્યા. - અહીં કેટલાક આચાર્યોનું કહેવું છે કે, “આષાઢાભૂતિએ તે ૫૦૦ રાજપુત્રોને પોતાના શિષ્યો કરી જાતે ગુરુ બનીને સાધુપણાના અનુષ્ઠાનોમાં પ્રવૃત્ત થયા.” આ બાજુ, આષાઢાભૂતિએ રચેલ ભરતચક્રીનું નાટક વિશ્વકર્માએ કુસુમપુરમાં ભજવ્યું ત્યાં પણ અનેક લોકો પ્રવ્રજિત થયા. “અરે ! આ પ્રમાણે જો દીક્ષા લેવાનું ચાલુ રહેશે તો જતાં દિવસોમાં બધા પ્રવ્રજિત થઈ જશે તો પછી અમારા રક્ષક જ કોઈ થશે નહિ.” એમ વિચારી નગરના લોકોએ તે નાટક પર પ્રતિબન્ધ મૂકી દીધો. આ કથાનકમાં આષાઢાભૂતિએ જે રીતે લાડવા લીધા, એ માયાપિડ છે. જે યતિઓને અકથ્ય છે. પરતુ ગ્લાન, તપસ્વી, પ્રાથૂર્ણક, સ્થવિર આદિ સાધુ માટે, તેમજ કોક આવી પડેલ સંઘના કાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy