SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ २८५ सव्वमवधारियं गुरुणो निवेइयं । अवि य- जं किंचि सुयं दिटुं, पण्हामेहागुणेण तं सयलं । साहइ सनिम्मियं पिव पालित्तो सुकयसंपुन्नो ।।१।। तउ सूरी समुदाय मेलिऊण तस्स इणमेव नामं पइट्ठियं, जेण एसो गुणपगरिसेण आलित्तो तेण होउ इमस्स नामं पालित्तो त्ति। तहा भणियं अम्हवयणाउ अज्जपभिइ तुब्भेहि सव्वायरेण उवयरियव्वो। समुदायेण वि तं सूरिवयणं तहत्ति पडिवज्जियं। पादलिप्तमुनेराचार्यपदवी, मथुराप्रतिप्रस्थानश्च ॥ तउ गुरुणा जोग्गो एस सयलसुत्तत्थाणं ति नाऊण भावोवहाणरूवेण उस्सारणकप्पेण सव्वाणि तस्स ताणि अणुन्नायाणि । तउ सूरीहि अट्ठवरिसो वि सो संघसंमएण महापमोएण नियपए ठाविओ कयं च से नाम पालित्तयसूरि त्ति। संघो भणिओ जहा अम्हे जंघाबलपरिहीणो अन्नत्थविहारं काउमसमत्था । एसो बालो वि पालित्तसूरी अईव संघपुरीट्टो जउणा नईए आराया एयस्स संपयं अकुसलं। ता एयस्स विहारं अणुजाणे संघो। जेणेमं महुराए देववंदणत्थं पेसेमि। एवं च કરી લેતા, એ બધી વાત ગુરુને કહી સંભળાવી. ટીકાકાર સ્વયં નીચેનો શ્લોક મૂકીને બાળમુનિના ગુણ ગાતાં કહે છે, जं किंचि सुयं दिट्ठ, पण्हा-मेहागुणेण तं सयलं । साहइ सनिम्मियं पिव पालित्तो सुकय-संपुनो ।।१।। ' અર્થ :- સુકૃતથી સંપૂર્ણ પાદલિપ્ત એવા આ બાળમુનિ, જે કાંઈ પણ સાંભળે કે જુવે, તે બધુંય પ્રજ્ઞા-મેઘાના બળે કહી દે છે. એટલું જ નહિ, પોતેજ તેવા શ્લોકોનું જાણે નિર્માણ કર્યું હોય એવી રીતે કહી દે છે. એજ વખતે સૂરિજીએ સમુદાયને ભેગો કરી “આ બાળમુનિ ગુણપ્રકર્ષથી ‘ગતિરો' = ‘તિતઃ' = લેપાયેલ છે = યુક્ત છે, તેથી આનું નામ પતિતો' = 'પતિતઃ' થાઓ' એમ કહીને આ બાળમુનિનું નામ “પાલિત્તો' રાખ્યું અને કહ્યું કે “અમારા વચનથી આજથી તમારે એમની સાથે સર્વ આદરપૂર્વક વર્તન કરવું.” સમુદાયે પણ સૂરિજીના વચનને ‘તહત્તિ કરીને સ્વીકાર્યું. પાદલિપ્તમુનિની આચાર્યપદવી અને મથુરા તરફ પ્રસ્થાન છે ગુરુએ જાણ્યું કે બધાજ સૂત્ર અને અર્થ માટે આ યોગ્ય છે. તેથી ભાવઉપધાન સ્વરૂપ દ્રિવ્ય ઉપધાન એટલે જોગાદિ વહન કરવા અને ભાવઉપધાન એટલે યોગ્યતા] “સારપ્પા ' = નીચેનું ભણ્યા વિના કે જોગાદિ વિના જે ભણાવે તે ઉસ્સારણકન્ધદ્વારા સર્વસૂત્રોની અનુજ્ઞા આપી. પછી સૂરિજીએ સંઘની સંમતિપૂર્વક માત્ર ૮ વર્ષના આ બાળમુનિને મહાપ્રમોદથી પોતાના પદે = સૂરિ પદે સ્થાપ્યા અને પાદલિપ્તસૂરિ' નામ પાડ્યું. સૂરિજીએ શ્રમણપ્રધાન શ્રીસંઘને કહ્યું કે, “અમારું જંઘાબળ પરિક્ષીણ થયું છે = પગોમાં ચાલવાની શક્તિ ખૂટી ગઈ છે, માટે અન્યત્ર વિહારકરવા અસમર્થ છીએ. પરંતુ બાળ એવા પણ આ પાદલિપ્તસૂરિ અત્યંત સંઘપુરીક્ર = શ્રમણપ્રધાન શ્રીસંઘ અને આ નગરીના લોકોમાં ઈષ્ટ છે. પણ, યમુના નદીની આ બાજુ હમણાં એમનું કુશળ નથી. તેથી શ્રીસંઘ એમના વિહારમાટે અનુજ્ઞા આપે. હું એમને મથુરામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy