SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ २८६ सूरिवयणं निसुणिय संघेण चिंतियं जहा न एए पवयणपुरिसा निक्कारणमन्नहा जंपंति। तउ सूरिपसिणाउ अकहियं पि किलेयं नज्जइ, जत्थेसो पालित्तसूरि विहरिस्सइ तत्थ नूणं संघस्स परा समुन्नइ भविस्सइ त्ति । ता जामोऽम्हे वि अणेण सद्धिं तत्थ जत्ताए । तउ इणमत्थं सूरीणं निवेइऊण वडतरो संघो तेण समं संपट्टिओ । तउ सूरीहि पालित्तसूरी भणिओ जहा सयमप्पमाइणा होइयव्वं, संघकज्जेसु पुण विसेसउ वच्छल्लपरेण भवियव्वं । तउ सो संघजुओ संपत्तो महुरापुरीए । वंदेइ य देवनिम्मियं रम्मं थूभं अण्णे य चेइयं ति । तउ सूरी संघेण समं चलिओ । ॐ चोंकारपुरे (ओंकारपुरे ? ) बालसूरे: डिम्भैः सह क्रीडनं तदाऽपूर्व श्रावकाणामागमनं तांश्च हितोपदेशः पत्तो कमेण चोंकारपुरे (ओंकारपुरे ?) ठिओ सूरी तत्थ कइवयदिणाणि । संघो य साणं गओ । अह अन्नदिवसे भिक्खासरीरचिंताइकज्जे गएसु सव्वसाहूसु तव्वेलं च सावयाइविरहे य बालभावत्तणउ डिंभे दट्ठूण समुप्पन्नरमणवंछो चिलिमिलिं कडीए गोवित्तुं वसहीपच्चासन्नठि हिं દેવ-વંદન માટે જિનાલયના દર્શનાર્થે મોકલું”. સૂરિજીના વચનો સાંભળી શ્રીસંઘ વિચારવા લાગ્યો કે “નિષ્કારણ આ પ્રવચન પુરુષ જે તે સમયે જે શાસનના શ્રેષ્ઠ નાયક હોય તે કદાપિ અન્યથા બોલે નહિ. સૂરિજી પોતેજ જ્યારે આમને અન્યત્ર મોકલવાની વાત કરી રહ્યા છે, તો કહ્યા વગર પણ આ વાત જણાઈ આવે છે કે આ પાદલિપ્ત સૂરિજી જ્યાં વિહાર કરશે ત્યાં ચોક્કસ શ્રી સંઘની પરા = શ્રેષ્ઠ પરમ ઉન્નત્તિ થશે. એટલે આપણે પણ આ બાળ સૂરિજી સાથે ત્યાં મથુરાએ જાત્રા માટે જઈશું.” વિચાર્યા પ્રમાણેની વાત શ્રી સંઘે સૂરિજીને જણાવીને ઘણો મોટો સંઘ – લગભગ ઘણા ખરા સાધુ-સાધ્વીજી અને ગામના મોટા ભાગના શ્રાવક-શ્રાવિકાઓએ તે બાળસૂરિજી સાથે પ્રસ્થાન આદર્યું. *** 1 સૂરિજીએ બાળસૂરિજીને શીખ આપી, “પોતે અપ્રમત્તપણે રહેવું અને સંઘના કાર્યોમાં વિશેષે કરી વાત્સલ્ય ભાવ રાખવો. [વાહ ! તીર્થંકરપ્રભુસ્થાપિત શ્રમણશ્રી-સંધ કેટલો મહાન-ભવ્ય છે કે સૂરિજીએ હિતવચનોમાં બીજી હિતશિક્ષાસમેત આ મુખ્યહિતશિક્ષા આપી કે સંઘના કાર્યોમાં સવિશેષ વાત્સલ્યભાવ ધરવો. ધન્ય જિનશાસન ! ધન્ય શ્રી-સંઘ !] નૂતન બાળસૂરિજી શ્રીસંઘ સાથે મથુરાપુરીએ ગયા. ત્યાં દેવનિર્મિત રમ્ય સ્તૂપને વંદન કરી બીજા પણ ઘણાં મંદિરોનાં દર્શન કર્યા. [તે કાળે મથુરામાં દેવનિર્મિત ભવ્યસ્તૂપ હતો, એમ આ કથાનકના ઉલ્લેખથી જણાય છે.] • ચોંકારપુર (ઓંકારપુર ?)માં બાળકો સાથે બાળસૂરિની રમત, ત્યારે અપૂર્વ શ્રાવકોનું આગમન અને તેઓને ઉપદેશ • ત્યારબાદ નૂતન સૂરિજી સંઘ સાથે આગળ ચાલતાં ક્રમે કરીને ‘ચોંકારપુર’ (‘ઓંકા૨પુ૨') પધાર્યા. ત્યાં નૂતન સૂરિજીએ કેટલાક દિવસોની સ્થિરતા કરી. અહીંથી શ્રીસંઘ પોતાના સ્થાને પાછો વળ્યો. હવે કોક એક દિવસે ભિક્ષા કે શરીરચિંતા લ્લે વગેરે કારણોસર બધા સાધુઓ વસતિમાંથી બહાર ગયા. તે વખતે શ્રાવકાદિનો પણ વિરહ હતો. એટલે વસતિની બહાર-બાજુમાં બાળકોને રમતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy