SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ४०८ लोकोत्तरं परावर्तितमपमित्यं च परभावक्रीतं निष्प्रत्यपायसप्रत्यपायस्वग्रामाभ्याहृतं दईरोद्भिन्नं जघन्यमालापहृतं प्रथमाध्यवपूरकः सूक्ष्मचिकित्सा, गुणसंस्तवकरणं मिश्रकर्दमेन लवणसेटिकादिना च मेक्षितं पिष्टादिम्रक्षितं किञ्चिद्दायकदुष्टं प्रत्येकपरम्परक्षिप्तादीनि मिश्रानन्तरनिक्षिप्तादीनि चेति लघवः, एकभक्तात् पुरिमार्द्धमिवेत्याद्ययं गुरुलघुविशेषः। ५ शय्यातरपिण्डस्वरूपं, तस्याऽष्टद्वाराणि, तत्पिण्डग्रहणे दोषाश्च ॥ अथ शय्यातरपिण्डविचारणा । तत्र शय्यया साधुसमर्पितगृहलक्षणया भवार्णवं तरतीति शय्यातरः १ कदा च शय्यातरो भवति २ कतिविधस्तत्पिण्डः ३ कदा चाशय्यातरो भवति ४ कस्य च सम्बन्ध्यसौ वर्जनीयः ।५ । के चैतत्पिण्डग्रहणदोषाः ६ कदा च तत्पिण्डो गृह्यते ७ क्व च शय्यातरो भवतीत्यष्टौ द्वाराणि ८। तत्राद्यद्वारे यतिप्रदत्तोपाश्रयप्रभुस्तेन यः कृतप्रमाणतया निर्दिष्टो वा स्यात्तदा शय्यातरः ।१ । द्वितीयद्वारे यदा शय्यातरगृहे रात्रौ सुप्त्वा जागरित्वा वा प्राभातिकप्रतिक्रमणं = ખડીચુનો વગેરે મિશ્રકમ સાથે પ્રક્ષિત, પિષ્ટાદિપ્રક્ષિત, અને કાંઈક અંશે દાયક દુષ્ટ, પ્રત્યેક પરમ્પરક્ષિત તથા મિશ્રઅનન્તરનિલિત વગેરે. જેમ એકભક્ત કરતાં પુરિમુઠ્ઠ = બિયાસણું લઘુ છે તેમ ઉપરોક્ત દોષો (D) દોષો કરતાં લઘુ છે. તેમાં પ્રાયશ્ચિત્ત ઓછું છે. આમ, ગુરુ-લઘુ વિશેષ કહેવાયું. • શય્યાતરપિંડનું સ્વરૂપ અને તેના ૮ દ્વારો અને તે પિડુગ્રહણમાં દોષો • હવે શય્યાતર-પિણ્ડની વિચારણા જણાવે છે. શય્યાતર-શય્યાતરપિંડસંબંધી દ્વારોને જણાવે છે. (૧) શય્યાતરની વ્યાખ્યા શું? તે કહે છે, સાધુને સમર્પિતકરેલ ઘર રૂપી શય્યાથી ભવ = સંસારરૂપી સમુદ્રને તરી જાય. (૨) શય્યાતર ક્યારે બને ? (૩) શય્યાતરના પિણ્ડ કેટલાં છે ? (૪) શય્યાતર ક્યારે ન બને ? (૫) કોના સંબંધી આ શય્યાતર વર્જનીય છે ? (૬) શય્યાતરપિડુગ્રહણના કયા દોષો છે? (૭) શય્યાતરપિચ્છ ક્યારે ગ્રહણ કરાય ? (૮) ક્યાં = કઈ જગ્યાએ શય્યાતર થાય? આ ૮ શય્યાતરના દ્વારો છે. (૧) દ્વાર પહેલું :- સાધુને ઉપાશ્રય આપનાર પ્રભુ = એ ઉપાશ્રયનો માલિક. અથવા એણે જેને એની દેખ-રેખવગેરે માટે અધિકારી બનાવ્યો હોય તે અધિકારી વિશેષ. (૨) દ્વાર બીજું - શય્યાતર ક્યારે બને ? જ્યારે શય્યાતરના ઘરે રાતે સૂઈને કે જાગીને સવારનું પ્રતિક્રમણ કરે ત્યારે એ ઉપાશ્રયનો માલિક શય્યાતર બને છે. હવે, જ્યાં સાધુએ વાસ કર્યો હોય એ શય્યા = વસતિમાં આખીરાત જાગીને સવારનું પ્રતિક્રમણ અન્યત્ર કરે ત્યારે રાત્રિવાસવાળી મૂળશધ્યાનો માલિક એ શય્યાતર ન બને પરન્તુ જે ઘર = વસતિ માં પ્રતિક્રમણ કર્યું તે જ શય્યાતર બને. જો મૂળ શધ્યામાં રાતે સૂઈને સવારનું પ્રતિક્રમણ અન્યત્ર કરે. ત્યારે મૂળશધ્યા અને આ બીજીશઠા, બન્નેના માલિકો શય્યાતર બને. પણ જ્યાં વસતિની સંકડાશ આદિના કારણે અનેક ઉપાશ્રયમાં સાધુઓ રહેતા હોય. ત્યારે જ્યાં આચાર્ય રહેતાં હોય તે શયાના માલિક શય્યાતર બને. બીજા નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy