SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ १२१ ॥ स्वस्थान-परस्थानस्थापनास्वरूपम् ॥ व्याख्या- चुल्ल्युखे अधिश्रयणीस्थालीरूपे आदिर्यस्य आधारभूतवस्तुनः तच्चुल्ल्युखादि चुल्ल्यादि उखादीति दृश्यं । तत्र प्रथमादिशब्देनावल्हको ग्राह्यः द्वितीयेन चरुकपिठरादीनि तदिदं चुल्ल्युखादि, किमित्याह स्वस्थानं निजाश्रयो भण्यते । अयमत्रभावार्थोऽशनादेः स्वस्थानं द्विधा भवति । स्थानस्वस्थानं भाजनस्वस्थानं च तत्र चुल्ल्यवल्हकादिकम् तिष्ठत्यस्मिन् स्थालीति स्थानमाधारस्तद्रूपं स्वं निजमाहारपाकस्य स्थानं स्थानस्वस्थानमुच्यते । स्थाली चरुकपिठरादिकं च भाजनस्वस्थानमिति । तथा स्वस्थानविलक्षणाश्रयश्च परस्थानमिति सामर्थ्यादनुक्तमपि दृश्यम् । तत्र स्वस्थानात्परमन्यद्विलक्षणं स्थानमाતેથી ચૂલા ઉપર તથા ભાજનમાં જે અશનાદિ રાખી મૂકવામાં આવે તેને સ્વસ્થાનસ્થાપના અને જે અશનાદિને શકુવગેરેમાં મૂકવામાં આવે તેને પરસ્થાનસ્થાપના કહેવામાં આવે છે. જે દ્રવ્યો વિકારી છે તે સાધુને આપવા માટે ગૃહસ્થ જો રાખી મૂકે તો તેને પરંપરસ્થાપના કહેવામાં આવે છે અને અવિકારી ઘી, ગોળ, સાકર વગેરે દ્રવ્યો રાખી મૂકે તો તેને અનંતરસ્થાપના કહેવામાં આવે છે. - સાધુને આપવા માટે ગૃહસ્થ જે દ્રવ્ય, ઘી વગેરે તેના સ્વરૂપમાં ફેરફાર થયા વગર જ્યાં સુધી રહી શકે ત્યાં સુધી તેને રાખી મૂકે તે ચિરકાલસ્થાપના કહેવાય છે. હારબંધ રહેલા ઘરોમાંથી સાધુ જ્યારે એક ઘરેથી ભિક્ષા લેતો હોય ત્યારે તે સાધુની સાથેનો બીજો સંઘાટક સાધુ પાસેના બે ઘરોમાં દોષનો ઉપયોગ રાખી શકે તેવા ઘરોમાં ગૃહસ્થ જે અશનાદિ લઈને ઊભો રહે તે ઈત્વર-સ્થાપના કહેવાય. અને ત્યાંસુધીનો ઘરમાં સાધુ ઉપયોગ રાખી શકવાથી ત્યાંરહેલ વસ્તુ સાધુને લેવી કલ્પી શકે. પરંતુ તેથી આગળના ચોથા ઘરમાં જો ગૃહસ્થ લઈને ઉભો રહ્યો હોય તો કલ્પી શકે નહિ. • સ્વસ્થાન-પરસ્થાના સ્થાપનાનું સ્વરૂપ છે વ્યાખ્યાર્થ :- “ગુન્શી' = થશયળી = ચૂલો, “વલા' = “થાની' = તપેલી, જે આધારભૂત વસ્તુઓની આદિમાં ચૂલો-તપેલી વગેરે છે તે “પુજ્યુલારિ કહેવાય. એટલે કે પુજ્ય = ચૂલોવગેરે. અને “ડવા”િ = તપેલીવગેરે, એમ સમજવું. તેમાં પ્રથમ (વૃત્ત) “’િ શબ્દથી સગડી-સ્ટવ (stoveGas) વગેરે લેવા તેમજ બીજા (ઉવા) “’િ શબ્દથી “ઘરુવા-પિવર િલેવા. તે આ “griયુવતિ કહેવાય. ચરૂ એટલે આહાર કે પાણી રાંધવાનું કે રાખવાનું એક ધાતુનું સાધનવિશેષ અને “પિઠર' એટલે પણ એક આહાર કે પાણી રાંધવાનું કે રાખવાનું માટીનું સાધનવિશેષ. “પુજ્ય શું છે? તો કહે છે કે “સા = “વસ્થાનં = એ સ્વસ્થાન = પોતાના = આહારનો આશ્રય કહેવાય છે. અહીં ભાવાર્થ આ જાણવો, અશનાદિનું સ્વસ્થાન બે પ્રકારે થાય છે. (૧) સ્થાન-સ્વસ્થાન અને (૨) ભાજન-સ્વસ્થાન (૧) જ્યાં તપેલીવગેરે રાંધવાનું કોઈપણ સાધન રહે તેને સ્થાન કહેવાય છે = આધાર કહેવાય છે. તે આધારરૂપ પોતાનું જે સ્થાન એટલે કે આહાર પકાવવાનું જે સ્થાન ચૂલોસગડી-વર્તમાનમાં ગેસનો ચૂલો વગેરે, તેને સ્થાન-સ્વસ્થાન કહેવાય છે. અહીં ધ્યાન રહે કે સ્થાન એટલે આધાર, સ્થાન-સ્વસ્થાન કહો કે આધારસ્વસ્થાન કહો બન્ને એકાર્થક છે. (૨) મૂળ જેમાં રાંધ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy