SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ » आधाकर्मविषयको भगवतीसूत्रपाठः ॥ अथेदं भुजानोऽधःकर्माणि बध्नातीति किमन्यत्रापि कुत्रचिदुक्तमित्याह- यद्भणितं = यदुक्तम्, भगवत्यां पञ्चमाङ्गे, स्फुटं = प्रगटं, तथा च तत्सूत्रं “आहाकम्मं भुंजमाणे समणे निग्गंथे किं बंधइ किं पकरेइ किं चिणाइ किं उवचिणाइ ? गोयमा ! आहाकम्मं भुजंमाणे आउयवज्जाओ सत्तकम्मपयडीओ सिढिलबंधणबद्धाओ धणियबंधणबद्धाओ पकरेइ, हस्सकालठिईयाओ दीहकालठिईयाओ पकरेइ, मंदाणुभावाओ तिव्वाणुभावाओ पकरेइ, अप्पपएसग्गाओ बहुपएसग्गाओ पकरेइ, आउयं च णं कम्मं सिय बंधइ सिय नो बंधइ, असायावेयणिज्जं च कम्मं भुज्जो भुज्जो उवचिणेइ, अणाइयं च णं अणवयग्गं दीहमद्धं चाउरंतसंसारकंतारं अणुपरियट्टइ। से केणटेणं भंते एवं वुच्चइ आहाकम्मं भुंजमाणे जाव अणुपरिअट्टइ ? गोयमा ! आहाकम्मं भुंजमाणे आयाए धम्म अइक्कमइ आयाए धम्मं अइक्कममाणे पुढविकायं नावकंखइ ५ जाव तसकायं नावकंखइ । जेसिपि य णं जीवाणं सरीराइं आहारमाहारेइ ते वि जीवे नावकंखइ, से एणटेणं गोयमा एवं वुच्चइ, आहाकम्मं भुंजमाणे जाव अणुपरिअट्टइ” त्ति । इदं च सुगमं नवरं 'आउयवज्जाउ त्ति' यस्मादेकत्र भवग्रहणे सकृदेवान्तर्मुहूर्त्तमात्रकाल एवायुषो बन्धस्तत उक्तमायुर्वर्जा इति । 'सिढिलबंधणबद्धाउ' त्ति । श्लथबन्धनं स्पृष्टता तेन बद्धा आत्मप्रदेशेषु सम्बन्धिताः पूर्वावस्थायामशुभतरपरि • माधाइभविषय भगवतीसूत्रनो पा . પ્રશ્ન :- “આ આધાકર્મ વાપરનાર અધઃકર્મ બાંધે છે આ વાત બીજે ક્યાંય પણ કહેવાયેલી છે ? उत्तर :- Sl. 'जं भणियं' = 'यद्भणितं' = ४ वायुं छे, 'भगवईए फुडं' = 'भगवत्यां = पञ्चमाङ्गे स्फुटं' = पंयम मं श्रीभगवतीम प्रगट ३५ ४३वायुं छे. ते मा प्रभारी छ - ગણધર ગૌતમસ્વામીનો પ્રભુવીરને પ્રશ્ન :- આધાકર્મને વાપરતો શ્રમણ-નિર્ચન્થ સાધુ શું બાંધે ? શું પ્રકૃષ્ટથી કરે ? શું ચય કરે? શું ઉપચય કરે ? વીર પ્રભુનો ઉત્તર :- હે ગૌતમ ! આધાકર્મ વાપરતો સાધુ, આયુષ્ય રહિત સાતકર્મની પ્રકૃતિ જે ઢીલી બાંધી હોય તેને ગાઢબંધને બાંધે, અલ્પકાળ સ્થિતિને દીર્ઘકાળ સ્થિતિ કરે, મંદ રસને તીવ્ર રસ કરે, અલ્પ પ્રદેશીને બહુપ્રદેશી કરે. આયુષ્યનો બંધ તો કદાચ કરે કે ન પણ કરે. અશાતાવેદનીય કર્મનો ઉપચય વારંવાર કરે છે, દીર્ઘકાળ સુધી અનાદિઅનંત એવા ચાર ગતિવાળા સંસાર રૂપી જંગલમાં ભમે છે. ગણધર ગૌતમસ્વામીનો પ્રતિપ્રશ્ન :- હે પ્રભુ ! શા માટે આપ આવું કહો છો ? આધાકર્મી આહાર ४२तो 'जाव' म छे. (जाव = यावत् = *यां सुधी) जाव = यावत् = (भगवाने ४ उत्तर भाप्यो (आहाकम्मं भुंजमाणे आउयवज्जाओ... चाउरंतसंसारकंतारं अणुपरियट्टइ।) ते संपू[ 40®२ न. प. भू.२ ४ आहाकम्मं भुंजमाणे ५४ी 'जाव' द्वा२. 'अणुपरियट्टइ' સુધીનું બધું લેવાનું જણાવે છે. આ આગમિક પદ્ધતિ છે. પ્રભુ વીરનો ઉત્તર :- હે ગૌતમ ! આધાકર્મને વાપરતો સાધુ જાતે ધર્મનું ઉલ્લંઘન કરે છે. જાતે ધર્મનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy