SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ३३६ क सचित्ताऽचित्तपिहिते चतुर्भङ्गः, तृतीयभङ्गेऽनन्तरपरंपरपिहितसंभवश्च व्याख्या - इह पिहितस्य साध्यत्वात् परिहार्यापरिहार्यविभागं विना सामान्येन सचित्तेऽचित्ते वा पिहिते वस्तुनीति गम्यते । कीदृशे इत्याह । सचित्तं सजीवमचित्तं निर्जीवं पृथिव्यादि, ततः सचित्तं चाचित्तं च ताभ्यां पिहितं स्थगितं, कस्मिन् किमित्याह - ' चउभंगो' त्ति सचित्ताचित्तपदद्वयेन चतूरूपो भङ्गश्चतुर्भङ्गः भङ्गचतुष्टयं स्यादित्यर्थः । सचित्तेन सचित्तं पिहितं । तत्र सचित्तमृत्तिकादिना सचित्तं मृत्तिकादिकमवष्टब्धमित्यर्थः । तथा अचित्तेन सचित्तं, सचित्तेनाचित्तं, अचित्तेनाचित्तं पिहितमिति।. अत्राप्यनन्तरपरम्परपिहितता अनुक्तापि दृश्या । (ग्रं० ३५००) तेन तृतीयभङ्गं प्रतीत्याचित्तदेयद्रव्यभावात्सचित्तेनाऽनन्तरपरम्परपिहितसम्भवो विभाव्यते । यथा सचित्तमृत्तिकादिनाऽवष्टब्धमण्डकादिकं सचित्तपृथ्वीकायानन्तरं पिहितं, सचित्तमृत्तिकागर्भछज्जिकादिनाऽवष्टब्धं तु सचित्तपृथ्वीकायपरम्परपिहितं। तथा हिमादिनाऽवष्टब्धं तदेव सचित्ताप्कायानन्तरपिहितं, हिमादिगर्भछज्जिકે હલકી હોય અથવા આપવાની વસ્તુ કે ભાજન ઉપર જે ઢાંકેલ હોય તે ભારે અથવા હલકું હોય તેથી તેના યોગે પણ ચારભાંગા બને. એ ચારભાંગામાંથી બીજા અને ચોથાભાંગામાં હલકું ઢાંકણ હોવાથી ઉપાડીને આપવામાં દાતારને અનર્થ થવાનો સંભવ નહિ હોવાથી શદ્ધ છે અને તેથી ગ્રાહ્ય છે.૮૨ સામાન્યજ્ઞાન :- ‘નિક્ષિપ્ત’ ગ્રાહ્યવસ્તુની નીચે સચિત્ત કે અચિત્ત પૃથ્વીકાયઆદિ હોય. અર્થાત્ કોક વસ્તુની ઉપર ગ્રાહ્યવસ્તુ મૂકેલી હોય. ‘વિહિત’ ગ્રાહ્યવસ્તુની ઉપર સચિત્ત કે અચિત્ત પૃથ્વીકાયઆદિ હોય. અર્થાત્ પૃથ્વીકાયાદિ ગ્રાહ્યવસ્તુની ઉપર ઢાંકેલાં હોય. • સચિત્ત અને અચિત્તપિહિતમાં ચતુર્ભાગી અને ત્રીજાભાંગામાં અનન્તર અને પરંપરપિહિતનો સંભવ છ = = વ્યાખ્યાર્થ :- અહીં પિહિતની સાધના કરવાની હોવાથી, એટલે કે પિહિતની વાતજ મુખ્યપણે કરવાની હોવાથી પરિહાર્ય-અપરિહાર્યનો વિભાગ કર્યા વિના જ સામાન્યથી સચિત્ત કે અચિત્ત પિહિત વસ્તુની વાત કરવામાં આવે છે અર્થાત્ ‘સચિત્તપિહિત છે માટે છોડી દેવું' વગેરે કોઈ પણ વાત શરૂઆતમાં કર્યા વિના સામાન્યથી સચિત્ત-અચિત્તપિહિતની વાત કરવામાં આવે છે એમ જાણવું. વસ્તુ કેવા પ્રકારની છે ? તે કહે છે, ‘ચિત્તાવિત્ત વિહીપ' = ‘ચિત્ત-ચિત્તપિહિતે' = ‘સવિનં’ = સજીવ, ‘વિત્ત’ નિર્જીવ એવી પૃથ્વી વગેરે, તે સચિત્ત અને અચિત્તથી પિહિત ‘શિત’ ઢાંકેલું એટલે કે ગ્રાહ્યવસ્તુને સચિત્ત કે અચિત્તવસ્તુથી ઢાંકે. શેમાં, શું પિહિત થાય ? તે કહે છે, એમાં, ‘વડો’ ‘વતુર્મા:’ ચારભાંગા થાય છે. (૧) સચિત્તવડે ચિત્તપિહિત. જેમકે, સચિત્તમાટી વગેરે દ્વારા સચિત્તમાટીઆદિ ઢાંકવામાં આવે. (૨) અચિત્તવડે સચિત્તપિહિત (૩) સચિત્તવડે અચિત્તપિહિત અને (૪) અચિત્તવડે અચિત્તપિહિત. અહીં અનન્તર અને પરમ્પરપિહિતપણું કહ્યું નથી છતાં પણ એને અધ્યાહ૨થી સમજી લેવા. Jain Education International = 1 = = For Private & Personal Use Only = www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy