SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ३३५ परम्परनिक्षिप्तं वातोद्भूतवातभृतदृत्याधुपरिस्थितं मण्डकादि वायोरुपरि बस्तिचर्म तदुपरि मण्डकादीतिकृत्वा। वनस्पत्यनन्तरनिक्षिप्तं सचित्तव्रीहिकादिहरितफलादिष्वपूपादि न्यस्तं, पिट्ठरछप्पकादौ मण्डकापूपादि न्यस्तं पिट्ठरादि च वनस्पताविति परम्परनिक्षिप्तं । बलीवर्दादिपृष्ठे न्यस्ता अपूपादयस्त्रसानन्तरनिक्षिप्तं । बलीवईपृष्ठे वस्त्रादिस्तब(क)रूपो भरकः कुतपादिर्वा न्यस्तस्तत्र च मण्डकादिकं निक्षिप्तमिति परम्परनिक्षिप्तमिति गाथार्थः ।।८१ ।। अवतरणिका- उक्तं निक्षिप्तद्वारमथ पिहितद्वारमाह । मूलगाथा- सचित्तचित्तपिहीए, चउभंगो तत्थ दुट्ठमाइतिगं। गुरुलहुचउभंगिल्ले, चरिमे वि दुचरिमगा सुद्धा ।।८।। संस्कृत छाया- सचित्ताऽचित्तपिहिते, चतुर्भङ्गस्तत्र दुष्टमाऽऽदित्रिकम् । गुरुलघुचतुर्भङ्गवति चरमेऽपि द्विचरमको शुद्धौ ।।८२ ।। તેને વિવક્ષાએ અનન્તરનિશ્ચિત કહેવાય છે. * પરમ્પરનિશ્ચિત :- વાયુ ફૂંકીને વાયુથી ભરેલ મશકઆદિઉપર રહેલ મણ્ડકાદિને પરમ્પરનિશ્ચિમ કહેવાય છે. વનસ્પતિકાય - અનન્તરનિતિ :- લવિત્રીદિવ = સચિત્તડાંગરઆદિ ધાન્ય કે લીલાફળ આદિ ઉપર ‘સપૂતિ = પુરી-માલપૂડાવગેરે મૂકે તે અનન્તરનિશ્ચિત છે. પરમ્પરનિશ્ચિત :- તપેલી કે છીબું વગેરે ઉપર મચ્છક-પુરી વગેરે મૂકે અને તેને વનસ્પતિ ઉપર મૂકે તે પરમ્પરનિશ્ચિત છે. ત્રસકાય :- અનન્તરનિતિ :- બળદવગેરેની પીઠ પર પુરી વગેરે મૂકે. પરમ્પરનિતિ :- બળદ વગેરેની પીઠ પર કપડા વગેરેથી બનેલો “તવર પોમર' = કોથળો હોય અથવા કુતુપવિગેરે હોય અને તેમાં મણ્ડકાદિ મૂકે.I૮૧ના અવતરણિકા :- આ પ્રમાણે નિશ્ચિતદ્વાર કહ્યું. હવે પિહિતકાર કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- સચિત્ત = સચિત્તવસ્તુથી, વિત્ત = અચિત્તવસ્તુથી, પિદી = ઢાંકવામાં, વીમો = ચારભાગા, તત્વ = તે ચારભાંગામાં, દુઠું = નહિગ્રહણકરવાલાયક, સારૂતિ = પ્રથમ ત્રણભાંગા, ગુરુનેદુ = ભારે અને હલકાના, વહેમન્ત = ચારભાંગાવાળા, વરિ = છેલ્લાભાંગામાં, લવ = પણ, કુરમ = બીજો અને છેલ્લો, સુદ્ધા = શુદ્ધ છે.l૮રી મૂળગાથા-ગાથાર્થ :- સાધુને આપવામાટે અશનાદિ સચિત્ત અથવા અચિત્ત એવા બે પ્રકારના દ્રવ્યથી ઢાંકેલ હોય અને આપવાનું અશનાદિ પણ સચિત્ત અથવા અચિત્ત હોય એટલે આપવાનું દ્રવ્ય અને ઢાંકવાની વસ્તુના સચિત્ત અને અચિત્ત એ બે પદના યોગે, ચારભાગા થાય. એ ચારભાંગામાંથી પ્રથમના બે ભાંગામાં આપવાની વસ્તુ જ સચિત્ત હોવાથી અને ત્રીજી ભાંગામાં આપવાની વસ્તુ અચિત્ત હોવા છતાં સચિત્તથી ઢાંકેલ હોવાથી તેમાં સંઘાદિની વિરાધના હોવાથી તે ત્રણે ભાંગા દુષ્ટ છે એટલે તે ત્રણભાંગાવાળી વસ્તુ લેવી કહ્યું નહિ. ચોથોભાંગો શુદ્ધ હોવા છતાં પણ તેમાં આપવાની વસ્તુ ભારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy