SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ३९८ दाह्यं दाहकस्तत्साध्यं कार्यं चेति त्रितयं भवति । तथा भावेन्धनेऽपि दाह्यं दाहकस्तज्जन्यं कार्यं च वाच्यं, तत्र द्रव्येन्धने काष्टादिबालनं दाह्यं दाहकोऽग्निस्तत्साध्यं च धू(मा)यमानताऽङ्गारतालक्षणं, भावेन्धने चारित्राख्यं दाह्यं, रागद्वेषपरिणामश्च साधोरशनादिगोचरोऽग्निर्दाहकः, तत्साध्यं च कार्य धूमायमानतारूपं रूक्षोऽयमाहार इत्यादिवचनोच्चारणेन तस्यैव मलिनत्वकरणं अङ्गारताकरणरूपं च । मिष्टोऽयमाहार इत्यादिवचनोच्चारणेन सर्वथा निर्दग्धत्वेन तस्यैवासारताकरणं मोक्षकार्यं प्रति | यथाह्यङ्गारैः काष्ठादिकार्यं न सिध्यति । तथा तेन चारित्रेण कृतदुःखमोक्षो मोक्षो न शीघ्रं लभ्यत इत्येवं च चरणेन्धनस्य द्रव्येन्धनौपम्यम् । ततश्च यत्प्रासुकमेषणीयमप्यशनादि, 'इह' तु स्थाप्यं, रक्तो मिष्टमेतदिति तत्प्रशंसया रागवान् सन्, द्विष्टो रूक्षमेतदित्यादिदोषग्रहणतो द्वेषमान् भुङ्क्ते अभ्यवहरति तदशनादि, यथाक्रमं भवति । બને છે. કારણ કે એમાં બળવાપણું રહેલું છે. એ બળવાપણાનું જે કરવું, તે “વરધિષ્ઠિર' કહેવાય છે. “વરઘરમાવો’ = “વરબ્ધનરામાવર' = ચારિત્રરૂપી ઈશ્વનને અંગાર કે સધૂમ સમાન કરવાપણું. અહીં ભાવાર્થ આ છે કે જેમ દ્રવ્યઈન્ધનમાં દાહ્યપણું = બળવાપણું, દાહક = બાળવાપણું અને તેનાથી સાધ્યકાર્ય ધૂમ-દાહ-પાચનવગેરે આ ત્રણેય હોય છે. તે જ પ્રમાણે ભાવઈન્થનમાં પણ દાહ્ય, દાહક અને તેનાથી ઉત્પન્નથતું કાર્ય ધૂમ-દાહ-પાચન વગેરે આ ત્રણેય હોય છે. જેમકે, દ્રવ્યઈન્થનમાં કાષ્ટવગેરેને બાળવું તે દાહ્ય, દાહક તે અગ્નિ અને તેનાથી સાધ્ય એવું કાર્ય તે ધૂમાડા કરવાપણું અને અંગારાપણાં સ્વરૂપ રહેલું છે. તે જ રીતે, ભાવઈન્ધનમાં ચારિત્ર એ દાહ્ય છે. અશનાદિનો વિષય બનતો સાધુનો રાગ-દ્વેષનો પરિણામ એ દાહક-અગ્નિ છે. અને તેનાથી સાધ્યકાર્ય એ છે કે, “આ આહાર રૂક્ષ છે' ઈત્યાદિ વચનો ઉચ્ચારવાદ્વારા ચારિત્રને ધૂમાડારૂપે મલિનકરવાપણું અને, “આ આહાર મિષ્ટ છે' ઈત્યાદિ વચનો ઉચ્ચારવાદ્વારા ચારિત્રને અંગારરૂપે કરવાપણું એટલે કે સર્વથા બાળી નાંખવા દ્વારા ચારિત્રને મોક્ષરૂપી કાર્યમાટે અસાર બનાવે. જેમ અંગારાદ્વારા લાકડા વગેરેનું કાર્ય સધાય નહિ અર્થાત્ જેમ રમવામાટે ગિલી-દાંડા કે મકાન કે લખવાનાસાધન, બાજોઠવગેરે બનાવવા લાકડા ઉપયોગમાં લેવાય પણ અંગારા નહિ. એટલે કે અંગારાથી કાંઈ એ બધી વસ્તુઓ બની શકતી નથી. તે જ રીતે ધૂમાડારૂપ કે અંગારારૂપ ચારિત્ર દ્વારા દુઃખ-પાપમુક્તિસ્વરૂપ મોક્ષ જલ્દી મેળવી શકાતો નથી. આમ ચારિત્રઇન્જન સાથે દ્રવ્યઈન્જનની ઉપમા કરાઈ છે. નમ્ = “a” = પ્રાસુક અને એષણીય એવું પણ જે અશનાદિ, મૂળગાથામાં “ન પછી જે “દ શબ્દ છે. એ હાલ સ્થાપી રાખવો. અર્થાતુ હાલમાં એનો ઉપયોગ નથી. આગળ જ્યાં એનો ઉપયોગ જણાશે ત્યાં અન્વય કરીશું. “રો' = “રજ્જ:' = “આ મિષ્ટ છે” એમ તેની પ્રશંસા દ્વારા રાગવાળો થઈને, “હુદ્દો' = “દિષ્ટ ' = “આ રુક્ષ છે” એમ તેના દોષગ્રહણથી ષવાળો થઈને, “મુંન” = કું?' = વાપરે છે “તમ્ = ‘ત = તે અશનાદિ, યથાક્રમે આ પ્રમાણે થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy