SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ३९७ જ્ઞાનવૃિદ્ધિરિતિ થાર્થઃા૨૬ ! अवतरणिका- उक्तः प्रमाणदोषः, साम्प्रतमङ्गारधूमाख्यं दोषद्वयं युगपद्व्याख्यातुमाह | मूलगाथा- अंगारसधूमोवम, चरणिंधणकरण भावओ जमिह। रत्तो दुट्ठो भुंजइ, तं अंगारं च धूमं च ।।९७।। संस्कृतछाया- अङ्गारसधूमोपमचरणेन्धनकरणभावतो यदिह। रक्तो द्विष्टो भुक्ते, तदङ्गारं च धूमं च।।९७।। ___ अङ्गार-सधूमौपम्यं चरणेन्धनस्य ॥ व्याख्या- इह काष्ठादिकमिन्धनम्, अग्निदग्धं निर्धूमं ज्वलदग्निरूपमङ्गार इत्यभिधीयते । तथा सह धूमेन सधूम, तदेवेन्धनमङ्गारभावमप्राप्तं दाहक्रियामनुभवद्यावदर्द्धदग्धं तावद्धूमसद्भावात्सधूममुच्यते। ततोऽङ्गारश्च सधूमं च अङ्गारसधूमं द्रव्येन्धनं तेन उपमा औपम्यं सादृश्यं यस्य तच्चरणेन्धनं च। तत्र चरणं चारित्रं तदेवेन्धनं बालनं दाह्यत्वाच्चरणेन्धनं, तस्य करणं विधानं, तस्य भावः सद्भावस्तस्माच्चारित्रेन्धनस्याङ्गारसधूमसदृशकरणतयेत्यर्थः । अयमों यथाहि द्रव्येन्धने, તેનાથી જ્ઞાનાદિની વૃદ્ધિ થાય છે.ll૯૬ll અવતરણિકા :- આ પ્રમાણે “પ્રમાણદોષ' કહ્યો. હવે અંગાર અને ધૂમ નામના બન્ને દોષોની એક સાથે વ્યાખ્યા કરવાની ઈચ્છાથી કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- ર = ધૂમાડા વગરનો બળતો અંગારો, સધૂમ = ધૂમાડાવાળું અડધું બળતું લાકડું, ઓવમ = સરખો, થરથર = ચારિત્રને બાળવાના, માવયો = સ્વભાવથી, નં = જે અશનાદિ, રૂદ = આ ગ્રામૈષણાના દોષમાં, તે = તે અશનાદિ, રસ્તો = રાગવાન, સુકો = ષવાન, મુંન = વાપરે, વારં = અંગારદોષવાળું, વ = અને, ઘૂમેં = ધૂમદોષવાળું, = અને..I૯૭ી. મૂળગાથા-ભાવાર્થ :- જેમ લાકડાને અગ્નિ સર્વથા બાળીને ધૂમાડા વગરના અંગાર જેવો બનાવે છે અને અડધું બાળીને ધૂમાડાવાળું બનાવે છે તેવી રીતે જે સાધુ આહાર વાપરતી વખતે પ્રશંસાપૂર્વક વાપરે તે પોતાના ચારિત્રને સર્વથા બાળીને અંગારા જેવું બનાવે છે અને જે સાધુ વિરસઆહારની નિંદા કરીને વાપરે તે પોતાના ચારિત્રને અડધા બળેલા ધૂમાડાવાળા લાકડા જેવું મલિન બનાવે છે.૯ણી • અંગાર અને ધૂમાડાની ઉપમા ચારિત્રરૂપી ઈન્જન સાથે છે. વ્યાખ્યાર્થ :- “માર?' = અહીં કાષ્ટાદિને ઈન્ધન કહેવાય છે. અગ્નિથી બળેલા, ધૂમાડા વિનાના બળતાઅગ્નિ = સળગતાં કોલસાસ્વરૂપ કાષ્ટાદિને અંગાર કહેવાય છે. તથા, “ધૂમ:' = ધૂમાડા સાથે હોય તે સધૂમ, સધૂમ એવું ઈન્ધન કે જે અંગારભાવને પામ્યું ન હોય. અર્થાત્ દાહક્રિયાને અનુભવતું ઈશ્વન જ્યારે અડધું બળી જાય છે. ત્યારે તેમાં ધૂમાડાનો સદૂભાવ હોવાથી તે ઈશ્વન સધૂમ કહેવાય છે. ધૂમાડા સાથેનો અંગાર તે દ્રવ્યઈન્જન, એની સાથે ઉપમા = સદેશતા જેની કરાઈ છે તે “ઘરન્જન' કહેવાય છે, “વરબ્ધન'ની વ્યાખ્યા કરતા કહે છે કે, “વર' એટલે કે ચારિત્ર. તે ચારિત્રજ ઈન્જન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy