SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ६८ आतुरो रोगी तस्य दृष्टान्तो निदर्शनमातुरदृष्टान्तस्तेन, स चायं यथा आतुरदृष्टांतः आमवाताद्युद्भवज्वररोगाभिभूतः कश्चिद् रोगी घृतपूर्णमोदकादिकं भोक्तुमभिलषति, वैद्यादिकं च याचते, तच्च तस्य गृह्णतोऽन्यस्य ददतश्च तत्प्रस्तावे यथा द्वयोरप्यनर्थकृत् तथा तदेव भस्मकवाताद्युपहतस्य निरामयवाताद्युद्भवज्वरिणो गृह्णत इतरस्य ददतश्च गुणकृत् तदुक्तं वैद्यशास्त्रे - ‘उत्पद्येत हि सावस्था, देशकालामयान् प्रति । यस्यामकार्यं कार्यं स्यात् कर्म्मकार्यं च वर्जयेत्' । । १ । । अकार्यमकर्त्तव्यं यत्तदपि कार्यं कर्त्तव्यं स्यात्, कर्म्मकार्यं कर्त्तव्यक्रियामित्यर्थः । एवं अशुद्धाशनादिदानमपि सति निर्वाहे द्वयोरप्यनिष्टकार्यऽसति तस्मिंस्तदेवाभीष्टार्थलाभकारीति । तदयं परमार्थोयद्यप्याधाकर्माज्ञाभङ्गाद्यनेकदोषहेतुकं वर्णितम्, तथापि सव्वत्थ संजमं संजमाउ अप्पाणमेव रक्खेज्जे 'त्यादि 'अप्पेण बहुमेसेज्जा । एयं पंडियलक्खणं सव्वासु पडिसेवासु एयमत्थपयं विऊ ।' तथा 'न वि किंचि अणुण्णायं पडिसिद्धं वावी 'त्याद्यागमाभिज्ञैर्यथावसरं बहुतरगुणलाभाकाङ्क्षया गृह्यमाणं दीयमानं च નોપાય કૃતિ થાર્થઃ ||૨૭ || = દુર્ભિક્ષ કે ગ્લાનાદિના પ્રયોજનમાં નિર્વાહ ન થતો હોય ત્યારે, શી રીતે હિતકર બને છે ? તે કહે છે, ‘સાપવિવુંતેન’ ‘બાતુરદૃષ્ટાન્તન’ આતુર રોગીના દૃષ્ટાંતથી. = = • આતુરનું દૃષ્ટાંત ♦ રોગીનું દૃષ્ટાંત આ પ્રમાણે છે :- આમવાત (મરડો) વગેરેથી ઉત્પન્ન થયેલ તાવવાળો કોક રોગી ઘીથી લથપથ લાડુ વગેરે ખાવાને ઈચ્છે.. અને વૈદ્ય પાસે એ માંગે.. એ વખતે એના આપનાર અને લેનાર બન્નેને જેમ એ અનર્થકારી બને છે..પરન્તુ તે જ, ભસ્મકવાયુથી ઘેરાયેલ અથવા આમ સિવાયના વાયુથી ઉત્પન્ન થયેલ તાવવાળાને એ ગ્રહણ કરતાં અને એના આપનાર બન્નેને એ ગુણકારી બને છે.. વૈઘ શાસ્ત્રમાં કહેવાયું છે કે ‘દેશ-કાળ અને રોગને લીધે તેવી અવસ્થા ઉભી થાય છે કે જેમાં · અકર્તવ્ય તે કાર્ય એટલે કર્તવ્ય બને છે અને કરવાયોગ્ય એવી ક્રિયાને છોડી દેવી પડે છે.' આ રીતે, નિર્વાહ થતો હોય ત્યારે અશુદ્ધ અશનાદિનું દાન પણ બન્નેને અનિષ્ટકારી બને છે અને નિર્વાહ ન થતો હોય ત્યારે તે જ ઈચ્છિતઅર્થ માટે લાભકારી બને છે. અકાર્ય = અહીં આ પરમાર્થ છે કે, જો કે આધાકર્મને આજ્ઞાભંગઆદિ અનેક દોષના હેતુરૂપ બતાવ્યો છે. છતાં પણ ‘સવ્વત્થ સંગમ, સંનમાડ ગબ્બાળમેવ રવેના સર્વત્ર સંયમની રક્ષા કરવી. પણ જ્યારે સંયમ અને આત્માની વાત આવે ત્યારે આત્માની જ રક્ષા કરવી' ઇત્યાદિ તથા Jain Education International = ‘અખેજ વહુમેલેખ્ખા ણં પંડિવનવવાં સવ્વાસુ પડિસેવાનુ થમત્સ્યપયં વિ’। તથા, ‘ન વિ किंचि अणुण्णायं पडिसिद्धं वावि । અર્થ :- ‘અલ્પ વ્યયથી ઘણો લાભ થાય તેમ કરવું.' એમ બધીજ સકારણિક પ્રતિસેવા = અપવાદોમાં આ ઐદંપર્યાર્થ જાણવો એ પંડિતનું લક્ષણ છે. તથા ‘ક્યાંય એકાંતે અનુજ્ઞા અપાઈ નથી કે નિષેધ પણ કરાયો નથી.’ ઈત્યાદિ આગમવચનના જ્ઞાનીપુરુષો વડે અવસર પ્રમાણે, ઘણાં ગુણના લાભની આકાંક્ષા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy