SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ २९५ एत्थ सिग्घमाणेसुत्ति । तउ रन्ना पेसिओ तत्थ गंतूण कण्हरायस्स समीवे नियसामिसमाइष्टुं सव्वं निवेएइ। तउ तेणावि राइणा हरिसनिब्भरेण सूरी नियपुरसंघजुओ नियपरिवारसमिओ पट्टविओ। पत्तो य कमेण बाहिं पइट्टाणपुरस्स। तउ संकरेण गंतूण राइणो सूरिणमागमणं जाणावियं । तउ राया हरिसियचित्तो हट्टसोहाइयं नयरे महूसवं काराऊण सपरिवारो सूरिसंमुहं जाव किल गमिस्सइ ताव एत्थावसरे राइणो समीवे विहप्फई नाम विउसो आगंतूण मच्छरवसा भणइ। जहा देव ! अहं अज्जेवऽस्स सूरिस्स बुद्धिं परिक्खिस्स । तउ रन्ना भणिओ य परिक्खसु, ता तउ भणइ देव ! तुम्ह परिवारे अत्थि एत्थ कोवि पुरिसो जो गच्छंतो आगच्छंतो य हत्थट्टियाउ उदगाइभरियभायणाउ बिंदुमेत्तं पि न छड्डेइ रन्ना भणियं अत्थि हीरओ नाम थिरहत्थो नरो। जइ एवं ता एत्थ तं आकारह । आकारिऊण निवेण पयंसिओ सो विहप्फइस्स । तेणावि सबहुमाणं सो पयत्तेण सम्माणिऊण भणिओ भो भद्द ! तुममिणं विलीणघयपूरियं वट्टयं सूरिस्स गंतूण दंससु, इयं च भणेज्जसु जहा तुम्ह मंगलकए इमं विउसेहिं पेसियं । एवं भणिय सो सिग्धं पेसिओ। तेण तहेव कयं ति। तउ वियड्डत्तणउ सूरिस्स तस्स परमत्थो तेण विन्नाओ, जहा मे मइपरिक्खणत्थं જલ્દી અહીં લઈ આવ.” શાલિવાહન રાજા દ્વારા મોકલાવાયેલ તે શંકર કૃષ્ણરાજા પાસે જઈને પોતાના સ્વામીના આદેશનું નિવેદન કર્યું. કૃષ્ણરાજાએ પણ હર્ષભર હૃદયથી પોતાના ગામના સંઘથી યુક્ત અને પોતાના સૈનિકો-પ્રધાન પુરુષો વગેરે પરિવાર સહિત સૂરિજીને મોકલ્યા. સૂરિજી ક્રમે કરીને પ્રતિષ્ઠાનપુરની બહાર આવી પહોંચ્યા. તેથી શંકરે જઈને રાજાને સૂરિજીના આગમનની જાણ કરી. તેથી હર્ષિત હૃદયવાળા રાજાએ નગરના દુકાનો અને ઘરો વગેરેમાં મહોત્સવ કરાવ્યો અને સપરિવાર સૂરિજીની સન્મુખ જવા નીકળે છે. ત્યાંજ રાજાની પાસે “વિદ = બૃહસ્પતિ નામનો વિદ્વાનપુરુષ સૂરિઉપરના મત્સરને લીધે આવીને રાજાને કહે છે, “હે દેવ! હું આજેજ આ સૂરિજીની બુદ્ધિની પરીક્ષા કરું ?.” “પરીક્ષા કરો એમ રાજાએ આજ્ઞા આપી. બૃહસ્પતિ પૂછે છે “દેવ ! આપના પરિવારમાં એવો કોઈ પુરુષ છે ? કે જે જતાં આવતાં હાથ પર રહેલ પાણી વગેરેથી ભરેલ ભાજનમાંથી એકબિંદુ પણ છલકવા દે નહિ?.” રાજાએ કહ્યું “હા, હીરક નામનો સ્થિર હાથવાળો પુરુષ છે.” “જો એમ હોય તો એને બોલાવો” એમ બૃહસ્પતિએ કહ્યું. હીરકને બોલાવી રાજાએ વિદ્વાનને દેખાડ્યો. વિદ્વાને પણ બહુમાનપૂર્વક હીરકને સન્માનીને કહ્યું “હે ભદ્ર ! ઓગળેલા ઘીથી છલોછલો ભરેલ આ વાટકો લઈ જઈને સૂરિજીને બતાવજે અને કહેજે “આપના મંગળ માટે વિદ્વાન લોકોએ આ મોકલ્યું છે.' આમ કહીને તેને જલ્દીથી સૂરિજી પાસે મોકલ્યો. હીરકે પણ કહ્યા પ્રમાણે જ કર્યું. • વિદ્વત્તાથી સૂરિજીએ તે વાટકાનો પરમાર્થ જાણી લીધો કે “મારી મતિની પરીક્ષા માટે વિદ્વાનો વડે આવું કરાયું છે.” પરમાર્થ આ છે કે “વાટકાની જેમ ગોળ આકારવાળું આ નગર છે. તે નગર ઘી સ્વરૂપ પંડિતજનોથી પરિપૂર્ણ = છલોછલ ભરાયેલું છે. જેમ આ વાટકામાં બીજી કોઈ વસ્તુને પ્રવેશવાને અવકાશ નથી તેમ વિદ્વાનલોકોથી ભરેલ આ નગરમાં આપને પણ પ્રવેશ માટે અવકાશ નથી.” વાટકો મોલનાર વિદ્વાનને પ્રતિદાન = પ્રત્યુત્તર = જડબાતોડ જવાબ આપવા માટે “છલોછલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy