SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ २७६ सम्पन्नमिति स पश्चाद्गुणसंस्तव इति। उभयरूपेऽपि चात्र मायामृषावादासंयतानुमोदनादयो दोषा વીધ્યા રૂતિ ગાથાર્થT I૭9 IT. अवतरणिका- अथ सम्बन्धिसंस्तवं पूर्वपश्चाभेदेन द्विविधमिति वक्तुमाह | मूलगाथा- जणणिजणगाइ पुव्वं, पच्छा सासुससुरयाइ जं च जई। સાયપરવયં નાણું, સંબંધ બહુ તવ ૭૨ T संस्कृतछाया- जननी-जनकादि पूर्वं पश्चात्श्वश्रूश्वसुरादि यं च यतिः। ____ आत्म-परवयो ज्ञात्वा, संबंधं करोति तदनुगुणम् ।।७२।। म पूर्वसंस्तवो जनन्यादीनां पश्चात्संस्तवः श्वश्रू-श्वशुरादीनाम् ॥ व्याख्या- जननीजनकौ मातापितरावादी प्रथमौ यस्य भगिनीभ्रात्रादिसम्बन्धस्य स सम्बन्धसम्बन्धिनोरभेदोपचाराज्जननीजनकादिसम्बन्धः स किमित्याह । 'पुव्वं'ति, पूर्वसंस्तवः स्यात् जनन्यादीनां पूर्वकालभावित्वात् । तथा ‘पच्छ’त्ति, पश्चात्संस्तवः स्यात् क इत्याह श्वश्रूश्वशुरादिः इहापि सम्बन्धतद्वतोरभेदात् श्वश्रूश्वशुरौ भार्यादेर्मातापितरौ तावादिर्यस्य कलत्रपुत्रशालकादिसम्बन्धस्य स तथेति । વળી, “તમારા દર્શન પૂર્વે આવા પ્રકારના ગુણો જે સંભળાય છે તે સત્ય છે કે અસત્ય છે? એવી શંકા મને હતી. પરંતુ હાલ તમારા દર્શનથી જેવું સાંભળેલું એવુંજ જોવા મળ્યું હોવાથી શંકા દૂર થઈ ગઈ.” આ પશ્ચાદ્ગુણસંસ્તવ કહેવાય છે.//૭૧|| આ બન્ને પ્રકારના સંસ્તવમાં માયા-મૃષાવાદ, અસંયમીની અનુમોદના વગેરે દોષો જાણવા. અવતરણિકા - હવે પૂર્વ અને પશ્ચાદ્ ભેદ દ્વારા બે પ્રકારના સંબંધિ સંસ્તવને, એટલે કે (૧) સત્યસંબંધ (૨) આરોપિતસંબંધને કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- નળ = માતા, નવું = પિતા વિગેરે, પુત્રે = પૂર્વસંસ્તવ, પછી = પશ્ચાસંસ્તવ, સાસુ = સાસુ, સસુરક્ = સસરો વિગેરે, નં ર = જે કંઈ સંબંધ, નરૃ = સાધુ, લાયપરવયં = પોતાની અને બીજાની ઉંમર, નાવું = જાણીને, સંવંઘ = સંબંધ, ગુરૃ = કરે, તygvi = તેને અનુરૂપ./૭રા મૂળગાથા-ગાથાર્થ:- દાતાર સ્ત્રી અથવા પુરુષની અને પોતાની ઉંમર જાણીને તેને અનુરૂપ માતાપિતા, સાસુ-સસરા વગેરેના સંબંધોને કલ્પી, દાતારને તેવા પ્રકારનો સંબંધ જણાવી જે અશનાદિ મેળવવા તેનું નામ સંબંધીસંસ્તવપિંડ. તેમાં, માતા-પિતા, ભાઈ-બહેન આદિના સંબંધને જે કહેવો તે પૂર્વસંબંધીસંસ્તવ અને સાસુ-સસરા, પુત્ર, સ્ત્રી આદિ સંબંધને જે કહેવો તે પશ્ચાસંબંધીસંસ્તવ કહેવાય.l૭રા, • માતા વગેરેનું પૂર્વ સંસ્તવ અને સાસુ વગેરેનું પશ્વાત્સસ્તવ છે વ્યાખ્યાર્થ:- (૧) સત્યસંબંધ :- નળ-નગારૂ = “નનની-નારિ = ભાઈ-બહેન વગેરે સંબંધની આદિમાં માતા-પિતા છે જેમાં તે, સંબંધ અને સંબંધીના અભેદઉપચારથી જનની-જનકાદિ-સંબંધ કહેવાય છે. તે જનની-જનકાદિસંબંધ શું કહેવાય છે ? તે કહે છે, “પૂર્વે' = ‘પૂર્વલંતવઃ' = પૂર્વ સંસ્તવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy