SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ २७५ द्विविधमपि गुणसंस्तवं व्याख्यातुमाह । 'दायारमित्यादि' दातारं दायकं दानाद्देयवितरणात् पूर्वं प्रथम देयेऽलब्धे सतीत्यर्थः तथा पच्छावत्ति दानात् पश्चाद्दानोत्तरकालं देये लब्धे सतीत्यर्थः। वा विकल्पार्थो, यत् स्तौति वर्णयति स पूर्वसंस्तवः पश्चात्संस्तवश्च । __ पूर्व-पश्चात्संस्तवः कथं करोति ? ' __ तत्र भिक्षायै प्रविष्टः साधुरीश्वरादिकं कमपि दातारं यद्दानात् पूर्वं सत्यासत्यैरौदार्यादिभिर्गुणैः स्तौति यथा अहो ! योऽस्माभिर्दानपतिः पूर्वं वार्तामात्रेणैव श्रुतः सोऽद्य प्रत्यक्षमवलोकितस्तथा नेदृशा औदार्यादयो गुणा अपरस्य श्रूयन्ते । तथा धन्यस्त्वं यस्येदृशा गुणाः सर्वत्राप्रतिस्खलिता दिग्वलयव्यापिनः प्रसरन्तीति स पूर्वगुणसंस्तवः। तथा दाने दत्ते यत्संस्तौति यथा निजदर्शनेन त्वयाद्यास्मल्लोचने विमलीकृते यतो गुणिदर्शने किल प्रतीतिजनकत्वेन चक्षुषी निर्मले स्यातामिति नेदमद्भुतं तथा तवगुणश्रवणं सत्यतया सञ्जातं । यत्त्वदर्शनात् पूर्वमेवंविधगुणः स श्रूयते तत् किं सत्यमसत्यं वेति शङ्का ममासीत्, साम्प्रतं त्वद्दर्शनाद्यथाभूतः श्रुतस्तथाभूतस्यैव दर्शनान्निःशङ्कितं તો ય = દ્વિધા સઃ ૨' = તે બન્ને પ્રકારના સંસ્તવના બે-બે ભેદો થાય છે, “પુષ્ય પછી વા = “પૂર્વ પશ્ચાત્યા' = પૂર્વે સ્તવના અને પછીથી = પાછળ સ્તવના. પ્રાકૃતપણાને લીધે પ્રથમવિભક્તિનો લોપ થયો હોવાથી પૂર્વસંસ્તવ' અને “શ્વસંતવર' એમ જાણવું. “વા’ એ વિકલ્પના અર્થમાં છે. હવે પૂર્વ-પશ્ચાત્ ભેદથી બન્ને પ્રકારના “ગુણસંસ્તવ' ની વ્યાખ્યા કહે છે. વાયારમ્' = “સાતાર' = “રા ' = દેયવસ્તુને આપનારને. “રા' = “રાની' = દાનથી, “પુવૅ = ‘પૂર્વ’ = “પથ = પહેલા. એટલે કે દેયવસ્તુ મળવા પૂર્વે, પછી = gશ્વાન્ = પાછળ. એટલે કે દેયવસ્તુ મળ્યાબાદ. “' = ‘વા' = વિકલ્પાર્કમાં છે. “ થઇ = “વત્ સ્તોતિ' = જે સ્તવના-વર્ણન કરે, તેને પૂર્વસંસ્તવ અને પશ્ચાસ્તવ કહેવાય છે. પૂર્વ અને પશ્વાત્સસ્તવ શી રીતે કરે ? • પૂર્વસંસ્તવ :- ભિક્ષાર્થે ગયેલ સાધુ ઈશ્વર = ઋદ્ધિવાળા વગેરે કોઈપણ દાતારને, દાનની પૂર્વે, એમનામાં ઉદારતા વગેરે ગુણ હોય કે ન હોય તો પણ જે સ્તવના કરે. જેમકે, “અહો ! જે દાનપતિ પૂર્વે માત્ર વાતોમાંજ સાંભળેલા, પણ તે આજે પ્રત્યક્ષ જોવાયા. આવા ઔદાર્ય વગેરે ગુણો બીજાના સંભળાતા નથી. તમને ધન્ય છે કે જે તમારા ગુણો સર્વત્ર દિશાઓના ખૂણે ખૂણે અસ્મલિતપણે પ્રસરી રહ્યા છે.” આ બધું પૂર્વગુણસંસ્તવ છે. પશ્ચાસંસ્તવ :- દાન આપ્યાબાદ દાનીની જે સ્તવના કરે. જેમકે, “તમારા દર્શન થકી અમારી આંખો નિર્મળ કરાઈ છે કારણ કે પ્રવૃત્તિપૂર્વકનું ગુણીનું દર્શન એ પ્રતીતિજનક હોવાથી ચક્ષુ નિર્મળ થાય છે.” અર્થાત્ દાનીની વાતો ઘણી સાંભળી હોય પણ દાનમાં પ્રવૃત્ત ન હોય એ વખતે એમના દર્શન પ્રતીતિજનક = ખાતરી કરાવનાર ન બને. પરન્તુ દાન-કાર્યમાં પ્રવૃત્ત હોય એ વખતના દર્શન એ પ્રતીતિજનક = ખાતરી કરાવનાર બને છે, જેનાથી ચક્ષુ નિર્મળ થાય છે. જો કે, આ વાત કંઈ અદ્ભત નથી કારણ કે તમારા દર્શન કરતાં પણ તમારું ગુણશ્રવણ એ સત્યતાનો અનુભવ કરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy