SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ततः किमनेन गृहं नीतेन त्वमेवेदं गृहाणेत्येवं भणनपूर्वकं, तथाभ्याहृतशङ्कारक्षणार्थं स्वगृहाभिमुखं दत्तकतिचित्क्रमा, तद्गृहीतहस्ता, भूयोऽपि तदानाय साध्वभिमुखमागता सती तत् साधवे ददाति । यद्वा मायया काचिदभ्याहृतमानीय साधोः श्रुण्वतो वसतिप्रत्यासन्नां शय्यातरी प्रति साधुसमीपगृहवर्तिनी प्रतिवेशिनी वा प्रति गृहाणेदमिति वदति । तया च पूर्वगृहीतसङ्केतया मातृस्थानेन सा निषिध्यते, यथा त्वयाप्यमुकत्र दिने मदीयं प्रहेणकं न गृहीतमित्यहमपि त्वदीयं न गृहीष्ये इति। ततो लाहणकनेत्री किञ्चित् परुषं प्रत्युत्तरं ददाति, ततो द्वितीयाऽपि पुनः किञ्चिज्जल्पतीत्येवं परस्परमलीककलहे सति रोषवतीसम्भूय तद्गृहीत्वा स्वस्थानाभिमुखं चलति । ततो भूयोऽपि परावृत्य साधूपाश्रयं प्रविशत्यभिवन्द्य च साधु वदति । यथेदं नानया गृहीतं तथा त्वयापि श्रुतमिति त्वमेवेदं गृहाण इत्युक्त्वा साधवे तत्प्रयच्छति, इत्येवं प्रच्छन्नं स्वग्रामाभ्याहृतं भवति। ___ स्वदेशादीनां स्वरूपमभ्याहृतस्य जलपथादिभेदं च तत्र दोषाश्च ॥ तत्र स्वदेशः साधोर्निवासमण्डलस्तस्मिन् । परग्रामः साधोरनिवाससंनिवेशस्तस्मादभ्याहृतमानीतं પૂર્વક, તેમજ રખે ને અભ્યાહતની શંકા થઈ જાય ? માટે લાહણકના બહાનાવાળા લાડુ વગેરેને હાથમાં ધરનારી તે બાઈ પોતાના ઘર તરફ થોડા પગલા ચાલીને, પછી ઉપાશ્રય તરફ પાછી ફરીને અર્થાત્ ઉપર કહ્યા પ્રમાણે ઉપાશ્રયમાં આવવા પૂર્વે જ આવું નાટક કરીને, પછી ઉપાશ્રયમાં આવીને લાહણક = લાડુ વગેરેના દાન માટે સાધુની પાસે આવીને સાધુને આપે. અથવા તો, માયાપૂર્વક કાંઈક અભ્યાહત લાવીને સાધુ સાંભળી શકે એ રીતે ઉપાશ્રયની બાજુમાં રહેલી શય્યાતરીને, કાંતો સાધુના સમીપ ઘરવાળી પાડોશણને કહે કે “આ લાહણું લ્યો !” પહેલાજ સંકેત કર્યા પ્રમાણે તે શય્યાતરી અથવા પાડોશણ પણ માયાવડે લાહણું લેવાનો નિષેધ કરતા કહે છે, “અમુક દિવસે તે પણ મારું લાહણું ન્હોતું લીધું એટલે હું પણ હવે લેવાની નથી” ! એટલે લહાણ કનેત્રી = લહાણું લઈ આવેલી બાઈ કાંઈક કઠોર જવાબ આપે. એટલે પેલી પણ ફરી કાંઈક બોલે. આમ પરસ્પર ખોટો ઝઘડો કરીને લહાણકનેત્રી રોષવાળી થઈને પોતાના ઘર તરફ ચાલવા માંડે, અને પાછી ફરીને સાધુના ઉપાશ્રયમાં પ્રવેશ કરે. વંદન કરીને સાધુને કહે કે, “જુઓ, આને મારું આ લાહણું લીધું નથી જે તમોએ પણ સાંભળ્યું છે. તો હવે તમે આને ગ્રહણ કરો.” એમ કહીને વહોરાવે. આ રીતે પ્રચ્છન્ન સ્વગ્રામઅભ્યાહત થાય છે - (હવે પરગ્રામ અભ્યાહતની વાત કહે છે. (મંડળ શબ્દ દેશનો પર્યાયવાચી છે. સંનિવેશ શબ્દ ગામનો પર્યાયવાચી છે.) - સ્વગ્રામની = પાટકવગેરેની વાત આગળ આવી ગઈ છે. માટે હવે પરગ્રામ વગેરેની વાત કરે છે. પરદેશમાં બે વિભાગ પડે છે (૧) પરગ્રામ અને (૨) પરદેશ. એમાં પરદેશ તો પરગ્રામ રૂપ જ હોય છે, પરન્તુ સ્વદેશ સ્વગ્રામ અને પરગ્રામ એમ બે ભેદ પડે છે. સ્વગ્રામમાં તો સ્વદેશ જ હોય.) રવદેશવગેરેનું સ્વરૂપ, અભ્યાહતના જળપચવગેરે ભેદો અને તેમાં દોષો • અહીં ધ્યાનમાં રાખવું કે ‘સ્વ' શબ્દથી સાધુનો ઉપાશ્રયવગેરે લેવા, પછી એ સ્વગ્રામ હોય કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy