SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ १५९ छन्नतया द्विधा स्यात् । प्रकट-स्वग्रामाभ्याहृतस्य संभवः ॥ तत्र प्रकटं स्वग्रामाभ्याहृतमित्थं स्यात् । यथा कश्चित् साधुर्भिक्षामटन् क्वापि गृहे प्रविष्टस्तच्च तदा बहिनि(नि)र्गतमानुषत्वेन शून्यं दात्री वा तदा सुप्ताऽभूत्, साधुभिक्षाप्रस्तावे राद्धं वा नासीत्, साधोर्वा तत्र विहृत्य निर्गतात् (गतस्य पश्चात्) प्राघूर्णकस्वजनादिभोज्यं जातं लाहणकं वाऽऽयातमित्येतैः कारणैः काचिद् गृहस्थी स्थालीतलिकाकरोटकादिभाजने कृत्वा भक्तादि साधोरूपाश्रयमानयति । ततः किं त्वयेदमत्रानीतमिति साधुना पृष्टे सोपाश्रये भक्ताद्यानयनप्रयोजनं कथयति । यथा यदा त्वं मदीये गृहे भिक्षार्थं गतस्तत्तदा शून्यं गृहमासीदित्यादीति। तस्मादिदं मयाऽऽनीतं त्वं गृहाणेति जल्पति । तदिदं प्रकटं स्वग्रामाभ्याहृतं। ૬ પ્રમ-ગ્રામ્યહિંત સંમઃ ૬ प्रच्छन्नं च तदित्थं स्याद्यथा काचित्साधोः प्रतिलाभनाय प्रहेणकमिषेणोपाश्रये लड्डुकाद्यानीय तत्संमुखमेवं वदति यथा मया भ्रातृगृहादौ संखड्यां वा गतया पहेलकमिदं लड्डुकादि लब्धं । यद्वा स्वगृहानीतं प्रहेणकं स्वजनानां गृहे मया तैश्चेदं रोषादिना न गृहीतं । संप्रति तु भवद्वन्दनार्थमिहायाताऽस्मि પ્રકટપણે સ્વગ્રામઅભ્યાહત આ પ્રમાણે થઈ શકે છે. • પ્રકટ સ્વગ્રામઅભ્યાહતનો સંભવ છે કોક સાધુ ભિક્ષા માટે ફરતા કોકના ઘરે પ્રવેશ્યા. બધાજ ઘરના લોકો બહાર ગયા હોવાથી ઘર શૂન્ય હતું. અથવા તો દાત્રી તે વખતે સુતેલી હતી, અથવા તો સાધુ ભિક્ષા વહોરવા આવ્યા એ વખતે રસોઈ થઈ ન હતી અથવા તો સાધુ ત્યાંથી વહોરીગયાબાદ મહેમાન કે સ્વજનાદિ માટે ભોજન થયું, અથવા તો નાહવા' = લાહણું = ભેટશું આવેલું હોય. આ કારણોસર કોક ગૃહિણી, થાલી, “તસિવા’ = છીબું, વાટકીવગેરે ભાજનમાં આહારાદિ સાધુના ઉપાશ્રયમાં લઈ આવે. ત્યારે સાધુ પૂછે કે કેમ તમે આ અત્રે લઈ આવ્યા ?' ત્યારે તે અશનાદિ લાવાનું પ્રયોજન કહે કે, જ્યારે તમો મારા ઘરે ભિક્ષા માટે આવેલા ત્યારે ઘર શૂન્ય હતું અથવા હું સૂતેલી હતી (વગેરે). તેથી આ આપને માટે લાવી છે. તે ગ્રહણ કરો.' આમ બધું માયા = જૂઠવિના ચોખે ચોખ્ખું કહી દે. તે આ પ્રગટ સ્વગ્રામઅભ્યાહત કહેવાય છે. • પ્રચ્છન્ન સ્વ-ગ્રામઅભ્યાહતનો સંભવ છે હવે પ્રછન્ન સ્વગ્રામઅભ્યાહત શી રીતે સંભવે ? તે જણાવે છે. કોક વાર સાધુને વહોરાવવામાટે ગૃહિણી લાહણેના બહાના દ્વારા ઉપાશ્રયમાં આવીને સાધુની સન્મુખ જ બોલે કે, “ભાઈવગેરેના ઘરે અથવા સામુદાયિક જમણવારમાં હું ગઈ હતી અને ત્યાં મને આ લાડુ વગેરે મળ્યા છે. અથવા તો એમ કહે કે, મારા ઘરેથી સ્વજનોના ઘરે આપવામાટે આ લાહણું લઈ ગઈ હતી. પણ તેઓએ રીસ-રોષાદિના કારણે ગ્રહણ કર્યું નહિ. હાલમાં હું આપના દર્શનાર્થે આવી છું. હવે આ લાહણું ઘરે લઈ જવાથી સર્યું. તેથી તમેજ આ ગ્રહણ કરોને ?, આમ કહેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy