SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ १५८ स्व-परग्रामादीनामनाचीर्ण-प्रकटछन्नादिबहुभेदं तथा तत् प्रकटं तद्ग्राहकसाधुशेषजनाभ्यां विदितस्वरूपं, तथा बहिरन्यथा जल्पितत्वेन तद्ग्राहकसाधुना लोकेन च यदलक्षितदातृदानपरिणामं वस्तु तच्छन्नं । कोऽर्थो यथाऽन्यो न कश्चिज्जानाति तथा यदाऽऽनीतं तच्छन्नमिति । ततः प्रकटं च छन्नं च प्रकटछन्ने, ते आदिर्येषां अनाचीर्णाचीर्णादिभेदानां ते प्रकटछन्नादयस्ते बहवो भेदा विशेषा यस्याभ्याहृतस्य तत्तथा । अयमत्र भावार्थः । इहादावनाचीर्णाचीर्णभेदात् सामान्येन द्विधाऽभ्याहृतं । तत्रानाचीर्णं, तस्य ग्रहणं गीतार्थेर्नाऽऽचरितं तदपि द्विधा स्वग्रामपरग्रामभेदात् । स्वग्रामाभ्याहृतमपि वाटकसाहिनिवेशनगृहादिभ्यः पङ्क्तिस्थितगृहत्रयात् परतश्चतुर्थगृहादेर्वा आनीतं स्यात् । तत्र वाटको ग्रामादेर्व्यवच्छिन्नः संनिवेशः । साही- ग्रामगृहाणामेकपाटी। निवेशनमेकनिष्क्रमणप्रवेशानि द्व्यादीनि गृहाणि । गृहं केवलमन्दिरमिति । एतच्च प्रकट ૦ સ્વ-પરગ્રામવગેરેના અનાચીર્ણ પ્રકટ-છન્નવગેરે ઘણાં ભેદો . ‘પાવડ’ ‘પ્રટ' = ‘We' = તે અભ્યાહતના ગ્રાહક સાધુ તથા શેષ લોકોએ જાણેલું. ‘ઇન્ન’ = છુપું. દાતા મનમાં જુદું અને બહારથી જુદું બોલતો હોય, એવી દાતાની જુદી બોલી દ્વારા, ગ્રાહકસાધુને અને શેષલોકોને દાતાના દાનના પરિણામનો ખ્યાલ જ ન આવે. ટૂંકમાં, બીજો કોઈ, કાંઈ પણ જાણી ન શકે એવી રીતના લાવેલું. આ પ્રકટ અને છન્ન. દ્વન્દ્વ સમાસથી ‘પ્રજ્ઞે' થયું. જે અભ્યાહ્નતના અનાચીર્ણ અને આચીર્ણ વગેરે ભેદોની આદિમાં પ્રકટ અને છન્ન છે, તે ‘પ્રટછન્નાવયઃ' કહેવાય છે. તે ઘણા ભેદ વિશેષો વાળું છે. એમ સંબંધ જોડવો. = અહીં આ ભાવાર્થ છે કે, સહુ પ્રથમ (૧) અનાચીર્ણ અને (૨) આચીર્ણ ભેદથી સામાન્યપણે અભ્યાહત ના ૨ ભેદો છે. (૧) અનાચીર્ણ એટલે, જેને લેવાની આચરણા ગીતાર્થોએ કરી નથી અને (૨) આચીર્ણ એટલે, જેને લેવાની આચરણા ગીતાર્થોએ કરી છે.. આ અનાચીર્ણ પણ બે પ્રકારે છે. (૧) સ્વગ્રામ અને (૨) પરગ્રામ. સ્વગ્રામ અભ્યાહત પણ વાટક, સાહિ, નિવેશન કે ઘરાદિથી, અથવા તો પંક્તિમાં રહેલા ત્રણ ઘરથી આગળ ચોથા વગેરે ઘરથી આણેલું હોય. ‘વાટ’ = ગ્રામ વગેરેથી છુટું પડી ગયેલું. ‘નિવેશ’ = વસવાટ = સ્થાન વિશેષ. ‘સાદી' = ગામના ઘરોની એક શ્રેણી ગલીમાં પંક્તિબદ્ધ એક પછી એક ઘરો આવે તે. ‘નિવેશન’ = આવવા જવાના એકજ માર્ગવાળા બે થી વધુ ઘરો. એકજ કમ્પાઉન્ડમાં ૩ વગેરે ઘરો હોય. તે લેવાય. ‘J&’ આ વાટકાદિથી આણેલાના બે ભેદ પડે છે. = = Jain Education International ‘વનન્દિરમ્’ = ઘર = માત્ર એક ઘર સ્વરૂપે હોય. (૧) પ્રકટ (૨) છન્ન. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy