SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ १५७ स्थानविशेषरूपस्य तद्गतभेदसमूहस्य स तथा तस्मात् प्राकृतत्वादत्र पञ्चम्येकवचनलोपात् स्वपरग्रामादेरिति दृश्यं। ‘आदिशब्दः प्रत्येकं सम्बध्यते' (इति) व्याख्यानात् स्वग्रामादेः परग्रामादेश्चेत्यर्थः। आदिशब्द उभयथापि स्वगतानेकभेदसूचको द्रष्टव्यः । ते च भेदाः प्रकटछन्नादयो गाथाचतुर्थपादेन सूत्रकृतैव विशेषणतया सूचिता इति तत्रैवाभिधास्यन्ते । आनीतमिति किञ्चित्स्थानं प्रापितं यदशनादीति प्रक्रमः। यतीनामर्थाय साधूनां प्रतिलम्भनानिमित्तं । यत्तदोर्नित्ययोगात्तदशनाद्यभिहृतं पूर्वोक्तशब्दार्थं भण्यत इति शेषः । तत् स्वपरग्रामाद्यभिहृतं अशनादि, बहवः प्रचुरा दोषाः संयमात्मविराधनादयो दूषणानि वक्ष्यमाणा यत्र तद्बहुदोषं ज्ञातव्यं । સાધુની સ્થિરતાની અપેક્ષાએ પોતાનું અને ૫૨ એટલે તેનાથી જુદું-બીજું. આ પ્રમાણે સ્વગ્રામ અને પરગ્રામ છે એમ જાણવું. અહીં, સાધુનો નિવાસ જે સન્નિવેશ ગામ-નગરવગેરેમાં હોય તેને સ્વગ્રામ કહેવાય છે. એનાથી વિપરીત હોય તેને પરગામ કહેવાય છે. એટલે કે સાધુના સન્નિવેષ કરતા જુદું જે સ્થાન પરગ્રામ કહેવાય છે. આ સ્વ-૫૨ગ્રામ છે આદિ જેની તે ‘સ્વપરથ્રામવિ' કહેવાય છે. અહીં ‘આવિ’શબ્દથી સ્વ-પરદેશક, ‘પાટ’ પાડો-મોટીશેરી, ગૃહવગેરે સ્થાન વિશેષ લેવા. પ્રાકૃતપણાને લીધે મૂળગાથામાં પંચમી વિભક્તિનો લોપ થયો હોવાથી ‘સ્વપરપ્રાનાલેઃ' એમ પંચમી વિભક્તિનો અર્થ કરવો. એટલે કે ‘સ્વ-૫૨ગ્રામ વગેરે અનેકપ્રકારના સ્થાનોથી લાવેલ' એમ જાણવું. ‘ગાવિશઃ પ્રત્યે સમ્નધ્યતે' એવી વ્યાખ્યા હોવાથી સ્વધ્રામાવે' અને ‘પરબ્રામાવેઃ' એમ ‘સ્વ’ અને ‘પરી' બન્નેમાં ‘વિ’ લગાડવો. બન્નેમાં ‘વિ’શબ્દ સ્વગત અનેકભેદોને સૂચવનારો છે અર્થાત્ ‘સ્વધ્રામ’ અને ‘વરત્રામ’ ના અનેકભેદોને સૂચવનારો છે. તે અનેકભેદોને ‘પાયછન્ન’ એટલે ‘પ્રવ૮-ઇન્ન’ વગેરે દ્વારા સૂત્રકાર = મૂળકારશ્રીએ જાતે ગાથાના ચોથાપાદમાં વિશેષણપૂર્વક સૂચિત કરેલા છે. માટે ચોથાપાદની વ્યાખ્યાના અવસરે એનું વિવરણ કરવામાં આવશે. (યાદ રહે :- દેશ કે દેશક એક વસ્તુ છે) આ સ્વપરગ્રામાદિથી, શું કરેલું ? તે કહે છે, ‘ગાળિયં’ ‘આનીતમ્’ લાવેલું. એટલે કે કોક સ્થાનને પ્રાપ્ત કરાયેલું = કોક સ્થાનવિશેષમાં ગૃહસ્થ દ્વારા લવાયેલ જે અશનાદિ, કોનામાટે લાવેલું ? તે કહે છે, ‘નળઠ્ઠા’ સાધુમાટે = સાધુને વહોરાવવા માટે, ‘યજ્ઞો નિત્ય-યોગાત્ ‘ય’ ‘જે' અને ‘તર્' = ‘તે' નો નિત્ય યોગ સંબંધી હોવાથી. તે અશનાદિને, ‘મિડ’ = ‘મિત’ = અભ્યાહત કહેવાય છે. == ‘યતીનામાર્થાય’ = = = Jain Education International = - = ટૂંકમાં, સાધુને વહોરાવવા માટે સ્વ અને પરગ્રામાદિથી જે અશનાદિ લાવવામાં આવ્યું. તે અશનાદિને અભ્યાદ્ભુત કહેવાય છે. ‘તં વોસ નેવ’ = ‘તત્ત્વજ્જુવોષ જ્ઞાતવ્યું' તે સ્વ-૫૨ગ્રામાદિથી લાવેલું અશનાદિ, સંયમવિરાધના, આત્મવિરાધના વગેરે ઘણાં દોષોવાળું જાણવું. તે દોષો હવે કહેવાશે. = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy