SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ १६१ સ્વગ્રામ तत् तथा। परदेशः साधोरनिवासमंडलस्तस्मात् । परग्रामः पूर्वोक्तस्तस्मादभ्याहृतमानीतं तत्तथा । एतत्सर्वमप्यभ्याहृतं सामान्यतो द्विधा, नद्यादिमार्गरूपेण जलपथेन, पृथ्वीमार्गरूपेण स्थलपथेन च । जलपथेनापि नौत्रप्यक(तप्रक)तुम्बकबाह्वादिभिर्जङ्घाभ्यां वाऽभ्याहृतं स्यात् । स्थलपथेनापि स्कन्धेन कापोत्या मस्तकेन करादिना स्थाल्यादिना वा भाजनेन गन्त्रीगर्दभादिना वाहनेनाभ्याहृतं स्यादत्र च जलपथस्थलपथाभ्याहृते द्विविधेऽपि संयमात्मप्रवचनविराधनास्तिस्रः स्युः। तत्राद्या, द्विविधेऽपि चंक्रमणादिना पृथ्वीकायादिव्यापादना स्यात्। आत्मविराधना त्वाद्य(त्वस्ताधे) पादादिभिरलभ्यमानाधोऽभूभागे नद्यादिजले प्रभूतपङ्के निमज्जनभावात्, ग्राहमकरमत्स्यकच्छपपादबंधकतन्तुकादिभ्यस्तदंशाસ્વદેશ હોય. પર’ શબ્દથી સાધુ જે ગામ વગેરેમાં ન રહેતા હોય તે સ્થાન લેવાનું, પછી એ પરગ્રામ કે પરદેશ હોય. સ્વ” અને “પર” અંગેનું ચિત્રમય દર્શન. સ્વદેશ ભિન્ન આ દેશને પરદેશ કહેવાય છે. આ દેશના ગામમાં (અહીં સાધુ રહ્યા છે) - 40 ) સાધુ રહ્યા હોવાથી આને સ્વ-દેશ' કહેવાય છે. પરદેશમાં આવેલ તમામ સ્વ-ગ્રામ સિવાયના શેષ– ગ્રામોને પરદેશ અને ગામોને પરગ્રામ કહેવાય પરગ્રામ કહેવાય છે. સાધુઓનો નિવાસ જે દેશના ગામ = સ્વગ્રામમાં હોય તે સ્વદેશમાં, સાધુઓનો નિવાસ જ્યાં ન હોય તે સ્વદેશ અન્તર્ગત સ્વગ્રામ ભિન્ન એવા પરગ્રામથી આણેલું, તથા સાધુઓનો નિવાસ જ્યાં ન હોય તે દેશથી આણેલું અને પરદેશનું ગ્રામ = પરગ્રામથી આણેલું હોય. આ બધાયને પરગ્રામ અભ્યાહત કહેવાય છે. (દશ = અનેક ગામોનો સમૂહ. એવાજ બીજા ગામોના સમૂહને પરદેશ કહેવાય. જેમકે અનેક ગામોનો સમૂહ એવા ગુજરાતદેશમાટે, એવા જ અનેક ગામોના સમૂહવાળો મહારાષ્ટ્રદેશ એ પરદેશ કહેવાય.) આ પરગ્રામ સંબંધી બધાજ પ્રકારના અભ્યાહતના સામાન્યથી બે પ્રકારો છે. (A) નદી વગેરે માર્ગરુપ જળપથદ્વારા અભ્યાહત. આમાં નૌકા, ત્રાપો = નાની નૌકા, તુંબડી, બે બાહુ કે બે જંઘા વગેરેદ્વારા અભ્યાહત પણ આવી જાય છે. (B) પૃથ્વીમાર્ગરુપ સ્થલપથદ્વારા અભ્યાહત. આમાં ખભો, કાવડ = ખભાપર એક વાંસ હોય, એના બન્ને છેડે ઘડા વગેરે બાંધી ઊંચકવામાં આવે તે, માથું, હાથવગેરે, કે થાળી વગેરે ભાજન કે ગાડું, પોઠ = બળદ, ગધેડું વગેરે વાહનદ્વારા અભ્યાહત પણ આવી જાય છે. આ બન્ને ય પ્રકારના જળપથ કે સ્થલપથના અભ્યાહતમાં (૧) સંયમ (૨) આત્મ (૩) પ્રવચન. આ ત્રણેય વિરાધનાઓ થાય. (થઈ શકે.). (૧) સંયમવિરાધના :- બન્ને પ્રકારોમાં ચાલવું, નાવવગેરેમાં બેસવું વગેરે દ્વારા પૃથ્વીકાય, અકાય વગેરેની વિરાધના થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy