SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ १०१ चारित्रस्य सातिचारतयाऽपवित्रत्वकरणेनोद्गमादिदोषलेशेनापि संयुक्तः शुद्धोप्याहार उपभुज्यमानो भावपूतेः कारणत्वात् सोऽपि पूतिरित्युच्यते। ततः पूतिकरणात् पूतिकर्मेत्यभिधीयते । अत्र च विशिष्टमपि भोजनमशुच्यादिकुथितद्रव्ययोगाद्यथापूतिभावमापन्नं शिष्टजनपरिहार्यं च जातं तथाऽऽख्यानकेनोच्यते। ' पूतिविषयकदृष्टांतः ॐ ____ ‘एगंमि नयरे पत्तपुप्फफलोववेयदुमनियररमणिज्जे बाहिरुज्जाणे सभाकलियदेउलियाए एगो जक्खो अहेसि। अन्नया तन्नयरनिवासिएहिं कइवयजणेहिं विप्फाडगरूवे असिवे उट्ठियए तस्स उवाइयं इच्छियम् । जहा इमाउ असिवाउ अम्ह सकुडुंबा वुडि(छुट्टि)ज्जामो(तहा) एगं वरिसं जाव अट्ठमिसुं व चउद्दसिसुं उज्जाणिआउ तुह भुवणे करिस्सामो। तहेव वुड्डा (छुट्टा) तहिं तहेव पुजाकारओ भाडगदाणेण भणिओ जहा एगं वरिसं जाव अट्ठमिचउद्दसिसुं पभाए चेव तुमं जक्खसभं छगणेण सारवेज्जह जेणम्हे तीए अवोट्टाए आगन्तुं उज्जाणि(आउ) करेमो सो तहेव करेइ। जाव एगाए अट्ठमीए भोयणवेलाए उज्जाणिया भविस्सन्ति । सभाए उवलिप्पणत्थं अणुग्गए सूरे एगस्स वणियस्स गोवाडए छगणनिमित्तं पविट्ठो। इओ तस्स कम्मकरो पउरं तीए चेव राइए ઉગમાદિદોષલેશથી પણ યુક્ત શુદ્ધ પણ આહારને પૂતિ = અશુદ્ધ કહેવાય છે કારણ કે દ્રવ્યપૂતિ (અશુદ્ધ આહારાદિ) એ ભાવપૂતિનું કારણ છે. જેમ વ્યવહારશુદ્ધિ એ દ્રવ્યચારિત્ર છે અને ભાવની શુદ્ધિ એ ભાવચારિત્ર છે. દ્રવ્યચારિત્ર એ ભાવચારિત્રનું કારણ છે. અને દ્રવ્યની અશુદ્ધિ એ ભાવની અશુદ્ધિનું કારણ છે. એજ રીતે, પૂતિ = અશુદ્ધ આહાર લેવો એ દ્રવ્યપૂતિ છે અને હૃદયથી દોષ પ્રત્યે નિરપેક્ષ બની પૂતિ આહાર લેવો એ ભાવપૂતિ છે. આ દ્રવ્યપૂતિ એ ભાવપૂતિનું કારણ છે. એટલે કે ભાવ પણ દોષયુક્ત બને છે. - હવે, જે રીતે - વિશિષ્ટ પણ ભોજન અશુચિ વગેરે કોહવાયેલ દ્રવ્યના યોગથી પૂતિભાવને પ્રાપ્ત થાય છે અને શિષ્ટજનોને ત્યાજ્ય બને છે, તે રીતે કથાનક દ્વારા કહેવાય છે. • પૂતિવિષયક દૃષ્ટાંત છે એક નગરમાં પત્ર-પુષ્પ-ફળથી યુક્ત વૃક્ષના સમૂહથી રમણીય એવા બાહ્યઉદ્યાનમાં સભામંડપથી યુક્ત દેવકુલિકામાં એક યક્ષનો વાસ હતો. એકવાર નગરમાં ભયંકર ઉપદ્રવ થયો એટલે તે નગરવાસી કેટલાક લોકોએ તે યક્ષની માનતા કરી કે - “આ ઉપદ્રવમાંથી અમારું કુટુંબ છૂટશે તો અમે એક વર્ષ સુધી આઠમ અને ચૌદશના આપના ભવનમાં ઉજાણી કરીશું.” ઉજાણી = રસોઈ રાંધી પ્રથમ દેવને ચઢાવે પછી બધા ઉદ્યાનમાં જમે. યક્ષે તે પ્રમાણે કર્યું. એટલે લોકોએ પણ પૂજારીને પૈસા આપી કહ્યું – “તારે વર્ષ સુધી અષ્ટમી અને ચતુર્દશીએ પ્રભાતે જ યક્ષના સભા મંડપમાં છાણનું લીંપણ કરવું જેથી પવિત્ર સ્થાનમાં આવીને જુહાર કરીએ'. પૂજારી તે જ પ્રમાણે કરે છે. હવે એક અષ્ટમીએ ભોજનવેળાએ ઉજાણી થશે એમ વિચારી તે પૂજારીએ સભાના લીંપણ માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy