SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ४३३ एव सन्तो भव्यं यथा भवन्त्वेवं शोधयन्तु । उत्सूत्रार्थदोषमलापनयनेन निर्म्मलीकुर्वन्तु । चः समुच्चये । तदा सूत्रभक्त्या निजशक्त्या यदुक्तं किञ्चित् पिण्डनिर्युक्तितो भव्यानां पिण्डदोषज्ञानकृते सूत्रन्यस्तबुद्धिना जिनवल्लभसूरिणा तत्सर्वं बहुश्रुतमत्सरं परित्यज्य तानेव भव्यान् बोधयन्तु उत्सूत्रार्थमपनयन्तु વ્રુતિવૃત્ત્વર્થઃ ||૧૦રૂ|| समाप्तेयं श्रीचन्द्रसूरिविरचिता सूक्ष्मपदार्थनिष्कनिष्कषणपट्टकसन्निभप्रतिभजिनवल्लभाभिधानाचार्यदृब्धपिण्डविशुद्धिशास्त्रस्य वृत्तिः । टीकाकारश्रीचन्द्रसूरिकृत-प्रशस्तिः પ્રમાણે. મારાથી વધારે જ્ઞાનવાળા આનાં કરતાં પણ ઘણું વધારે કહી શકે. પણ અહીં મારા ક્ષયોપશમ મુજબ મેં કહ્યું છે. એમ કહેવાનો ભાવાર્થ છે. ‘સ્વતિ સામર્થાત્' એમ કહેવા દ્વારા પોતાની ઉદ્ધતાઇનો ત્યાગ કહેવાયો છે એમ જાણવું. ‘તમ્’ ‘તત્’ જિનવલ્લભગણિ દ્વારા કહેવાયેલ તે = આ પ્રસ્તુત શાસ્ત્ર, ‘સર્વાં’ ‘સર્વ’ બધાં ભવ્યજીવોને, ‘વોરિંતુ’ = ‘વધયન્તુ' = બોધ આપો. આ શાસ્ત્રનો બોધ ભવ્યોને કોણ આપે ? કોણ કહે ? તે કહે છે, ‘સુવદરા’ = ‘શ્રુતધરાઃ’ = આગમના જાણકારો, આગમના જાણકારો કેવા ? તે કહે છે, ‘મચ્છરા’ = ‘અમત્સરાઃ' = બીજાના ગુણો પ્રતિ દ્વેષ વિનાના. અર્થાત્ મત્સર-ઈર્ષ્યા વિનાના, વિશિષ્ટ જ્ઞાનીઓને પણ સંજ્વલનકષાયના ઉદયથી મત્સરનો સંભવ હોવાથી અહીં ‘ઞમત્તરૉઃ' એવું વિશેષણ મૂકવામાં આવ્યું છે. = = ઈર્ષ્યા વિનાના આવા જ શ્રુતરો, આ શાસ્ત્રનું શું કરો ? તે કહે છે, ‘મધ્વં સોરિંતુ વ' = ‘ભવ્યમ્ શોધયન્તુ ' = આ ભવ્ય રીતે સારી રીતે સૂક્ષ્મ દૃષ્ટિથી પરિમાર્જન કરો ગ્રન્થમાં પ્રમાદાદિ વશ રહેલી ભૂલોની શુદ્ધિ કરો. અર્થાત્ ઉત્સૂત્રાર્થદોષરૂપી મળને દૂર કરવાદ્વારા ગ્રન્થને નિર્મળ કરો. = Jain Education International = = ‘વ’ એ સમુચ્ચયાર્થમાં છે તે જાણવું. આ ગાથાનો અન્વયપૂર્વકનો અર્થ આ પ્રમાણે છે કે, ‘સૂત્ર’ = પિંડનિર્યુક્તિશાસ્રની ભક્તિથી અને પોતાની શક્તિથી પિણ્ડનિર્યુક્તિગ્રન્થમાંથી ઉદ્ધરીને સર્વભવ્યોને પિણ્ડના દોષોનું જ્ઞાન કરાવવામાટે સૂઝન્યસ્તબુદ્ધિવાળા જિનવલ્લભસૂરિદ્વારા જે કાંઈ થોડું કહેવાયું છે, તેને બહુશ્રુતમહાત્માઓ ઈર્ષ્યાને છોડીને બધાંજ ભવ્યજીવોને કહો. અને એમાં રહેલ ઉત્સૂત્રાર્થને દૂર કરો. આ પ્રમાણે પૂજ્ય આચાર્ય શ્રીમદ્ ચન્દ્રસૂરિથી રચાયેલ અને સૂક્ષ્મપદાર્થોની પરીક્ષામાટે કસોટીના પથ્થરસમાનપ્રતિભાસંપન્ન એવા શ્રી જિનવલ્લભનામકઆચાર્યદ્વારા રચિત શ્રી પિણ્ડવિશુદ્ધિશાસ્ત્રની ટીકા સમાપ્ત થઈ.॥૧૦॥ • ટીકાકારશ્રી ચન્દ્રસૂરિકૃત પ્રશસ્તિ • (૧ થી ૩ ગાથાઓ અખંડ છે પરન્તુ ૩ થી ૬ ગાથાઓ અને ૭મી ગાથાનો પૂર્વાર્ધ ત્રુટક છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy