SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ३०३ स्तत्पक्षपात्यन्यो वा भिक्षुकादिः साधुप्रयुक्तविद्याया नृपादिसमक्षं साधोः स्तम्भनमारणादि कुर्यात् । तथैते एवं व्यापारोपजीवनादधर्मिष्ठाः परवञ्चनाकारिणश्चेति प्रवचनोपघातः । तथा रुष्टो राजादिर्विद्यादिप्रयोक्तुः सर्वयतीनां वा वधं कुर्यादिति गाथार्थः । । ७३ ।। अवतरणिका - अथ योगपिंडद्वारं योगलक्षणकथनद्वारेण व्याख्यातुमाह । मूलगाथा - सोहग्गदोहग्गकरा, पायपलेवाइणो य इह जोगा । पिंडट्ठमिमे दुट्ठा, जईण सुयवासिणमईण । । ७४ ।। सौभाग्य- दौर्भाग्यकराः, पादप्रलेपादयश्च येऽत्र योगाः । पिण्डार्थमेते दुष्टा यतीनां श्रुतवासितमतीनाम् । ।७४ । । ॐ सौभाग्यादिकारकचन्दनधूपादि - पादप्रलेपाद्यौषधरूपयोगानां स्वरूपम् व्याख्या- सौभाग्यदौर्भाग्यकरा जनप्रियत्वाप्रियत्वविधायकाश्चन्दनगन्धधूपादयो द्रव्यविशेषा योगाः स्युरिति योगः, तथाहि किञ्चिच्चन्दनादि जलादिना घृष्ट्वाऽभिमन्त्र्य च दुर्भगः पाय्यते, शरीरं वा અથવા બધાજ સાધુઓનો = ‘સૂક્કા ભેગું લીલું બળે' ના ન્યાયે વધ કરી નાંખે. ઈત્યાદિ આત્મવિરાધના થઈ શકે. આ સાધુઓ આવા પ્રકારના પ્રયોગો દ્વારા પોતાની આજીવિકા ચલાવતા હોવાથી તેઓ અધાર્મિક છે, બીજાને ઠગનારા છે. એમ પ્રવચનહીલના થાય.II અવતરણિકા :- હવે યોગના લક્ષણકથનપૂર્વક ‘યોગપિણ્ડ' દ્વારની વ્યાખ્યા કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- સોદળ = સૌભાગ્ય, વોદરા == = = પગે લગાડવાનો લેપ વિગેરે, હ્દ = આ જગતમાં, નો॥ યોગો, પિદું અશનાદિમાટે, = આ યોગો, વુડ્ડા = દુષ્ટ છે, ન = સાધુઓને માટે, સુસિળમન = શ્રુતથી વાસિત બુદ્ધિવાળા. ||૭૪|| संस्कृतछाया દૌર્ભાગ્યને કરનારા દ્રવ્યો, પાયતેવાળો Jain Education International = મૂળગાથા-ગાથાર્થ :- સૌભાગ્ય અને દૌર્ભાગ્ય કરનારા ચંદન, ધૂપાદિ દ્રવ્ય વિશેષો તથા આકાશગમન, જલસ્તમ્ભનાદિફળવાળા પગે લગાડવાના લેપ વગેરે ઔષધિઓ યોગ કહેવાય છે. આ યોગ પણ વિદ્યામન્ત્રાદિની પેઠે કેવલ અશનાદિની પ્રાપ્તિ માટે જો વાપરવામાં આવે તો તે દુષ્ટ છે, પરન્તુ ઉત્સર્ગ અને અપવાદને દર્શાવનાર આગમથી વાસિત યતિને માટે કુલ, ગણ અને સંઘાદિ કાર્યના પુષ્ટાલંબનમાં આ વિદ્યા, મંત્ર, ચૂર્ણ અને યોગનો ઉપયોગ દુષ્ટ નથી.II૭૪ ૭ સૌભાગ્ય વગેરેને કરનાર ચન્દન, ધૂપ વગેરે તથા, પાદપ્રલેપવગેરે ઔષધરુપ યોગોનું સ્વરૂપ છે વ્યાખ્યાર્થ :- ‘સોદળ-વોન્નારા' = ‘સૌમાન્ય-સૌર્માયરાઃ' = સૌભાગ્ય અને દોર્ભાગ્યને કરવાવાળા.. એટલે કે જનપ્રિયત્વ-અપ્રિયત્વ કરનારા એવા ચન્દન-ગન્ધ = સુગન્ધી ચૂર્ણવિશેષ, ધૂપ વગેરે દ્રવ્ય -વિશેષ એ યોગ છે. તે આ રીતે કે કોઈપણ ચન્દનાદિને પાણી વગેરે સાથે ઘસીને – લસોટીને અભિમન્દ્રિત ઃ મન્ત્રથી ભાવિત કરીને જે દુર્ભાગ્યવાળાને પીવરાવે. અથવા અભિમન્દ્રિત ધૂપથી એનું શરીર વાસિતકરે. = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy