SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭. ३६४ सचकेन (सत्केन?) ददाति तन्न ग्राह्यमदत्तादानान्तरायादिदोषात् ।३३। तथा परस्येदं परार्थं, तत्र परोऽन्यः साधुः कार्पटिकादिकस्तन्निमित्तं यद्दानाय कल्पितं साधवे ददाति तत्परमार्थतो यदर्थं स्थापितं तत्सत्कत्वान्न गृह्णन्ति ।३४ । वा समुच्चये इति गाथार्थः ।।८७।। તથાमूलगाथा- ठवइ बलि उव्वत्तइ, पिठराई तिहा सपच्चवाया जा। देंतेसु एवमाइसु, ओघेण मुणी न गिण्हन्ति।।८८।। संस्कृतछाया- स्थापयति बलिमुद्वर्त्तयति पिठरादि त्रिधा सप्रत्यपाया या। ददत्सु एवमादिष्वोघेन मुनयो न गृह्णन्ति ।।८।। રેર્ = “વાતિ’ શબ્દનો અન્વય “સાદાર વરિયાં, પરવ, પર આ ત્રણે સાથે કરવો અર્થાત્ “ साहारणचोरियगं, देइ परक्कं, देइ परटुं.' દોષ :- નોકર સ્વામીની વંચના કરીને આપે તો, અથવા અપ્રભુ એવી વધુ, કે ભાઈની પત્ની = ભાભી વગેરે સાસુ, નણન્ટ વગેરેની વંચના કરીને આપે અને સાધુ ગ્રહણ કરે તો સાધુ અથવા દાતાને બન્દન વગેરે થાય. (૩૩) તથા, “પરવ' = રવિચં’ = આ બીજાનું છે એમ સાચું જ બોલીને. અથવા ગોકુલમાં ભાગની વહેંચણી પછી ગોવાળીયાની માલિકીનું આપતી ગોકુલની માલિકણ સ્ત્રી “રેડ્ડ' = ‘હારિ’ = આપે તો તેના હાથે અપાતું અગ્રાહ્ય છે. દોષ - અદત્તાદાન અને અન્તરાય થાય વગેરે. (૩૪) તથા, “પ = “પાર્થ = બીજામાટે કરેલું આપે તો અગ્રાહ્ય છે. એટલે કે, “પર' = અન્ય = કાર્પેટિક વગેરે બીજા સાધુને દાન માટે કલ્પેલું હોય. એટલે એ ભક્તાદિ ખરેખર તો કાર્પેટિકવગેરે માટે સ્થાપેલું હોવાથી તે ભક્તાદિ તેમનું જ કહેવાય છે. એવું પરાર્થ આપતી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. “વા’ એ સમુચ્ચયના અર્થમાં છે એમ જાણવું..૮ મૂળગાથા-શબ્દાર્થ - વડું વનિ = બલિને માટે જુદું કાઢે, ઉચ્ચત્તડું = જમીન ઉપર નમાવીને આપે, પિટરાફુ = ભાજનવગેરે, તિરા = ત્રણ પ્રકારે, સપષ્યવાયા = અનર્થની સંભાવનાવાળી, ના = જે સ્ત્રી, ફેન્સેલું = આપે છd, મફ= ઉપર જણાવેલ દાતારો, ગોળ = ઉત્સર્ગથી, મુળી = સાધુઓ, ન ભિત્તિ = ગ્રહણકરતાં નથી./૮૮. મૂળગાથા-ગાથાર્થ :- (૩૫) દાતાર સાધુને વહોરાવતાં પહેલાં મૂળભાજનમાંથી બલિ માટે જુદું કાઢી પછી વહોરાવવા માંડે તો. (૩૬) દાતાર સાધુને વહોરાવતી વખતે આહારાદિવાળું ભોજન જમીન ઉપર નમાવીને તેમાંથી કાઢીને આપે અથવા મોટું વજનદારભાજન હોય અને તે ઉપાડીને આવે તો. (૩૭) સાધુને વહોરાવતાં દાતારને ઊર્ધ્વ, અધો અને તિછ એમ ત્રણમાંથી કોઈપણ સ્થાનના યોગે કષ્ટ પડે તેમ હોય તો. ઉપરમુજબ દાતારનાં જે ૩૭ દોષો જણાવ્યા તેવા દોષવાળા દાતારના હાથે ઉત્સર્ગમાર્ગથી સાધુને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy