SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ मूलगाथा- जीवा सुहेसिणो तं सिवम्मि तं संजमेण सो देहे। सो पिण्डेण सदोसो सो पडिकुट्टो इमे ते य।।२।। संस्कृत छाया- जीवाः सुखैषिणः तच्छिवे तत्संयमेन स देहेन। सपिण्डेन सदोषः सः प्रतिकृष्ट इमे ते च ।।२।। व्याख्या- पिण्डविशुद्धेरेव सच्चारित्रं तस्माच्च विशिष्टसुखमोक्षप्राप्तिस्तच्छुद्धिश्च न ज्ञायते शास्त्रं विनेत्यस्य करणप्रयाससाफल्यमिति गर्भार्थः । अत्र च “यश्च निम्बं परशुना (छिनत्ति), यश्चैनं मधुसर्पिषा (सिञ्चति), यश्चैनं गन्धमालाभ्यां (योजयति), तत्सर्वस्य कटुरेव स' इत्यादाविव सर्वत्रानुरूपक्रियाध्याहर्त्तव्या । # सर्वे जीवाः सुखार्थिनः ॥ - ततश्च जीवाः प्राणिनः सुखैषिणः शर्मार्थिनः सुखलिप्सव इति यावद्वर्त्तन्ते । तदुक्तम् મૂળગાથા-શબ્દાર્થ :- નીલા = જીવો, મુસિળો = સુખના અભિલાષી, તં = તે સુખ, સિમ = મોક્ષમાં, તે = તે મોક્ષ, સંનમેળ = ચારિત્રથી, સો = તે ચારિત્ર, દે = શરીર વડે, તો = તે શરીર, પિન = આહાર થકી, સવાસો = દોષવાળો, સો = તે આહાર, દિલુકો = નિષિદ્ધ, રૂમે = આ, તે = તે દોષો, ૨ = અને. મૂળગાથા-ગાથાર્થ- સર્વજીવો સુખના અર્થી છે, તે સુખ મોક્ષમાં છે, મોક્ષ સંયમ વડે પ્રાપ્ત કરી શકાય છે, તે સંયમ શરીર વડે સાધ્ય છે, તે શરીર આહારથી ટકે છે, તે આહાર દોષિત હોય તો નિષેધ કરાયો છે. તે દોષો આ છે. રા. વ્યાખ્યાર્થ - પિણ્ડની વિશુદ્ધિથી જ સચ્ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તે સચ્ચારિત્રથી જ વિશિષ્ટ સુખ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. પિણ્ડની વિશુદ્ધિ શાસ્ત્ર વિના જાણી શકાતી નથી. તેથી જ આ ગ્રન્થની રચનાના પ્રયત્નની સફલતા છે. એમ તાત્પર્યાર્થ જાણવો. અહીં, “શ્ય નિä પરશુના (છિનત્તિ), શ્વેનં મધુર્વષા (સિન્થતિ), પલ્વેનં શ્વમાત્તામ્યાં (વોનતિ), તત્સર્વચ ટુવ ' ઈત્યાદિની જેમ સર્વત્ર અનુરૂપ ક્રિયાનો અધ્યાહાર જાણવો. અર્થાત્ સંદર્ભ પ્રમાણે ક્રિયાનો અધ્યાહાર કરવો. જેમ કે અહીં પરશુથી વસ્તુ છેદાતી હોવાથી “છિનત્તિ’ ક્રિયાપદ મૂક્યું. મધઘી વગેરેથી સિચવાનું હોય છે માટે “સિગ્યેતિમૂક્યું અને ગન્ધ-માળાથી યુક્ત કરવાનું હોવાથી “નયેતિ' ક્રિયાપદ મૂક્યું. તેમ પ્રસ્તુતમાં “ક્ષતિ' વગેરે યથાયોગ્ય ક્રિયાપદ મૂકવું. એટલે અહીં આ ગાથામાં પણ જ્યાં જ્યાં જે જે ક્રિયાપદ યોગ્ય લાગે તે તે ક્રિયાપદ અધ્યાહારથી સમજી લેવું. જેમ કે “જીવો સુખના ઈચ્છુક હોય છે, તે સુખ મોક્ષમાં છે, તે સુખ સંયમથી પમાય છે” વગેરે. • સર્વ જીવો સુખના અર્થી છે • નીવા સુસળો' - નીવાર' = “પ્રજળન', “સુવિME = “શર્માર્થિનઃ' = ‘સુનિવ:' = જીવો એટલે કે પ્રાણિઓ સુખના ઇચ્છુ-સુખના અર્થી- સુખની આશંસાવાળા હોય છે. કહેવાયું છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy