SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ १९९ योगाद्यदिति व्याख्यातं तत्तस्मात्कारणाद् एषोऽनन्तरोक्तः स्वार्थदत्ताद्रहणे प्रथमं कृते प्रभूतभिक्षाचरसंदर्शनतस्तदर्थमपि पश्चादधिकतरं तंदुलादिप्रक्षेपकरणलक्षणोऽध्यवपूरक उक्तशब्दार्थस्त्रिविधो यावदर्थिकादिविघटितभेदात्त्रिप्रकारः स्याद्यथा स्वगृहमिश्रशब्दयोः प्रस्तावाद्गम्यमानत्वात् स्वगृहयावदर्थिकमिश्रो निजवेश्मकापटिकादिसाहिक इत्यर्थः । तथा स्वगृहसाधुमिश्रो निजगृहसाधुसाधारण इत्यर्थः। स्वगृहपाखण्डिमिश्रो निजवेश्मशाक्यादिसाहिक इति । इह स्वगृहश्रमणमिश्राध्यवपूरकोऽपि घटते परं श्रमणाः पाखण्डिनां मध्ये विवक्षिता इत्येवं त्रैविध्यं ज्ञेयं । इह यावदर्थिकाद्यर्थमधिकतरतंदुलादिप्रक्षेपदोषेण सर्व्वेऽप्याहारोऽशुद्धः स्यात् तथा स्वगृहयावदर्थिकमिश्राध्यवपूरके यावन्तः कणाः कार्प्पटिकाद्यर्थं पश्चात् क्षिप्तास्तत्प्रमाणै राद्वैर्यावत् स्यादेतावत् प्रमाणं भक्तं यदि गृहस्थेन स्थाल्या उद्देशेन स्थगनिकादौ क्षिप्त्वा पृथक् कृतं स्यादुद्देशेन स्वगृहादौ वितीर्णं वा नतु सिक्थादिगणनेन વગેરે કલ્પેલા હતા, એમાં કાર્પટિકાદિને માટે માણવક વિગેરે જે પ્રમાણ નક્કી કર્યું હોય એટલું ઉમેરીને રાંધે. આમ બન્ને વચ્ચે ભેદ જાણવો. આ બધાનો ભાવાર્થ આ થયો કે, મૂળમાં પોતાનામાટે અગ્નિ પેટાવવા વગેરેથી માંડીને આંધણ મૂકવા સુધીના આરંભ કર્યા બાદ, પાછળથી યાવદર્થિકાદિમાટે જે વધારે ચોખાવગેરે નાંખવાનું થાય, તેને અધ્યવપૂરક કહેવાય છે. તે કારણથી ષઃ યદ્ અને તદ્ નો નિત્ય સંબંધ હોવાથી, મૂળ ગાથામાં ‘નમ્’ = ‘ય’ લખેલું છે કે જે ટીકાની શરૂઆતમાં જ ‘યત્ યસ્માત્ ારાત્' થી વ્યાખ્યાન કરાઈ ગયું છે. પણ ‘ત' નથી આવ્યું, છતાં પણ ‘ત’ નો ઉલ્લેખ સમજી લેવો. એટલે કે, તત્ तस्मात् कारणात् अनन्तरोक्तः હમણાંજ કહેવાઈ ગયેલ ‘પોતાના માટે મૂકેલ રાંધણ તે પહેલા કરાયે છતે ઘણાંબધા ભિક્ષાચરો દેખાવાથી તેઓ માટે પણ પાછળથી અધિકતર ચોખા વિગેરે નાંખવા' સ્વરૂપ અધ્યયપૂરક યાવદર્થિકાદિ જુદાંજુદાં ભેદથી ત્રણ પ્રકારનો છે. = = અહીં સ્વગૃહ અને મિશ્ર, આ બે શબ્દો પ્રસ્તુતમાં અધ્યાહાર રૂપે જણાતા હોવાથી બધા ભેદોને આ બન્ને શબ્દો જોડવા. તે આ રીતે, = (૧) સ્વાદ-યાવસ્થિમિશ્ર (૨) સ્વગૃહ-યતિમિત્રઃ (૩) સ્વગૃ૪-પાઽિમિશ્ર નિનવેશ્મ-ટિનિાદિઃ = પોતાનું ઘર અને યાવદર્થિકાદિનું ભેગું. પોતાનું ઘર અને સાધુનું ભેગું. निजगृह-साधुसाधारणः निजगृह-शाक्यादिसाहिकः પોતાનું ઘર અને શાક્યાદિનું ભેગું. જો કે અહીં તો સ્વગૃહ-શ્રમણમિશ્ર અધ્યવપૂરક પણ ઘટે છે. પરન્તુ શ્રમણોનો સમાવેશ પાખંડિઓમાં થઈ જાય છે. માટે ત્રણજ ભેદો કહ્યા છે. Jain Education International = = = = = અહીં, પ્રથમભેદમાં યાવદર્થિકાદિને માટે અધિકતર તંદુલાદિ પ્રક્ષેપદોષથી સર્વ પણ આહાર અશુદ્ધ થઈ જાય છે. પરન્તુ, સ્વગૃહ-યાવદર્થિકમિશ્ર અધ્યવપૂરકમાં જેટલા દાણા કાર્પાટિકાદિ માટે પાછળથી નાંખ્યા હોય. તેટલા પ્રમાણના દાણાઓને ગૃહસ્થ જો ઉદેશપૂર્વક = આ યાવદર્શિકો માટે છે એ પ્રમાણેના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy