SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ૦ पलिमन्थादिदोषात्तदा शेषं स्थालीभक्तं ग्रहीतुं कल्पते विशोधिकोटि-कत्वादेवं मिश्रजाताद्यभेदेऽपि ज्ञेयं किञ्चित्तुल्यत्वादनयोरिति । अन्त्यभेदद्वयं चाविशोधिकोटिकतया वक्ष्यतीति तद्भक्तमकल्प्यमिति થાર્થક કરી ___ अवतरणिका- उक्तमध्यवपूरकद्वारं तत्प्रतिपादनाच्च षोडशाप्युद्गमदोषाः प्रोक्ताः अथैतेष्वेव कल्पाकल्पव्यवस्थार्थं विषयविभागमाह । मूलगाथा- इय कम्मं उद्देसियतियमीसज्झोयरंतिमद्गं च। आहारपूइबायरपाहुडि अविसोहिकोडित्ति ।।५३।। संस्कृतछाया- इति कर्मोद्देशिकत्रिक-मिश्रजाताऽध्यवपूरकाऽन्त्यद्विकं च। ___आहारपूति बादरप्राभृतिकाऽविशोधिकोटीति ।।५३।। ઉદેશપૂર્વક આહારને ઢાંકણા વગેરેમાં અલગ કરી દે, અથવા તો પોતાના ઘરમાટે અલગ અલગ વહેંચણી કરી દીધી હોય, તો ગૃહસ્થ પોતાના માટે અલગ કરેલા આહારાદિમાંથી ગ્રહણ કરેલું સાધુને કહ્યું છે. કારણ કે એ વિશોધિકોટિનો દોષ છે. આટલું ધ્યાન જરૂર રાખવું કે જેટલા પ્રમાણમાં અધ્યવપૂરક થયું હોય, એ પ્રમાણેના દાણાઓને ગણવા ન બેસાય પણ આશરે જે કાર્યું હોય તેને માન્ય રાખવું. નહીંતર પલિમન્થાદિ દોષોનો સંભવ રહે છે.. “નિમન્ય’ = ગૃહકાર્ય-સ્વાધ્યાયાદિનો વ્યાઘાત. અર્થાત્ જેટલા પ્રમાણમાં રાંધવાથી જેટલું થાય. એટલે કે જેમ ૧ વાટકી ચોખા રાંધવા મૂકે તો તે ફૂલી જાય અને ૨ વાટકી થાય તેટલું = ૨ વાટકી કાઢ્યા બાદ બાકીનું કચ્છ બને તે જાણવું. આ પ્રમાણે મિશ્રજાતના આઘભેદમાં પણ જાણી લેવું. કારણ કે આ અધ્યવપૂરકના આઘભેદની સાથે મિશ્રજાતના આદ્યભેદની ઘણી ખરી તુલ્યતા છે. જો કે, અન્ય બે ભેદો તો અવિશોધિકોટિ તરીકે આગળ કહેવાશે તેથી તે આહારાદિ અકથ્ય છે../પરા અવતરણિકા :- આમ, ‘વધ્યપૂર્વ દ્વાર કહ્યું. એના પ્રતિપાદનથી ૧૬ ઉદ્ગમદોષો પણ કહેવાઈ ગયા છે. હવે ૧૬ દોષોમાં કથ્ય-અકથ્યની વ્યવસ્થામાટે વિષયવિભાગને જણાવે છે. મૂળગાથા-શબ્દાર્થ :- રૂચ = આ ઉદ્ગમદોષોમાં, í = આધાકર્મિક, ઉસિતિય = વિભાગઔદેશિકના છેલ્લા ત્રણભેદ, મીસ = મિશ્રજાતના, ૩ બ્લોયર = અધ્યવપૂરકના, શંતિમi = છેલ્લા બે ભેદ, હરપૂરૃ = બાદરભક્તમાનપૂતિ, વાયરપદે = બાદર પ્રાભૃતિકા, વણોદિિત્ત = અવિશોધિ કોટિના છે.પ૩ મૂળગાથા-ગાથાર્થ :- આધાકર્મ, વિભાગઓદેશિકના છેલ્લા ત્રણ ભેદ કર્મસમુદેશ, કર્મઆદેશ અને કર્મસમાદેશ, મિશ્રજાત અને અધ્યપૂરકના છેલ્લા બે ભેદ પાખંડીમિશ્રજાત, યતિમિશ્રજાત, પાખંડીઅધ્યવપૂરક અને યતિઅધ્યવપૂરક, બાદરભક્તમાનપૂતિ અને બાદરપ્રાભૃતિકા. એમ છ મૂળ દોષમાંથી દશ ભેદો અવિશોધિકોટિના છે.પી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy