SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ १९५ हालिकेन दीयमानः कौटुम्बिकेन पार्श्ववर्तित्वावर्तित्वाभ्यां दृश्यमानोऽदृश्यमानश्च ग्रहीतुं कल्पते तेन छेदेन तस्य स्वकीयीकृतस्य दत्तत्वात् । अच्छिन्नचोल्लके च भक्ताहारकहालिकयोर्मध्याद्यः कौटुम्बिकेन साधवे दानायाऽनुज्ञातः, स यदि ददाति तदाऽसौ कल्पते तथा छिन्नोऽपि कौटुम्बिकेनापि निसृष्टः कल्पते ग्रहीतुं नवरं यदर्थं छिन्नस्तस्य यद्यप्रीतिरन्तरायकरणं वा न स्यात्तदा, नान्यथा । अच्छिन्ननिसृष्टश्च चोल्लकः कौटुम्बिकेन दृष्टोऽदृष्टो वा भक्ताहारकेण हालिकेन वा साधवे दीयमानस्तस्य ग्रहीतुं न कल्पते अदत्तादानदोषात् कौटुम्बिकस्य मत्सरादिसम्भवाच्च । प्रायः क्षेत्र एव हालिको भुजते इति क्षेत्रे चोल्लक उक्तः । यदि कश्चिद्गृहेऽपि भुङ्क्ते तदा सोऽप्येतदनुसारतो भावनीयः । एवं तडागखननादिके उड्डादिष्वपि (?) भावनीयं । થોડું ઘણું સાધુને આપી દે, ત્યારે તે ખેડુત = હાલિક દાન આપી રહ્યો છે તે વખતે કૌટુમ્બિક પુરુષ બાજુમાં હોવાથી અપાતું અશન જોવાતું હોય કે બાજુમાં ન હોવાથી ન જોવાતું હોય છતાંય ગ્રહણ કરવું કહ્યું. કારણ કે તે ભક્તાદિનો ભાગ થયો એટલે એ ભાગ એ ખેડુત = હાલિકઆદિની માલિકીનો થઈ ગયો. એટલે પોતાનું = પોતાના ભાગમાં આવેલું = માલિકીનું આપે છે. પણ આ વાત ગૌણ રૂપે જાણવી. વિશેષમાં તો, છિન્ન ભક્તાદિ પણ જો કૌટુમ્બિકપુરુષવડે પણ અનુજ્ઞા અપાઈ હોય તો એ ગ્રહણ કરવું કલ્પ છે, નહીંતર કૌટુમ્બિકપુરુષ નારાજ થાય-ગુસ્સે થાયવગેરે દોષોનો સંભવ છે. પરન્તુ એટલું ધ્યાન રાખવું કે, જેના માટે છિન્ન થયું હોય તેને અપ્રીતિ ન થતી હોય કે અન્તરાય ન થતો હોય = એના ભાગનું અપાયાબાદ એને ભૂખ્યા રહેવાનું થાય વગેરે સ્વરૂપ અન્તરાય ન થતો હોય તો જ કહ્યું, અન્યથા કલ્પતું નથી. “અછિન્નચોલ્લક'માં, ભક્તાહારક = ભોજન લઈને જનાર અને ખેડુત = હાલિક એ બન્નેમાંથી જે કોઈને સાધુને દાન આપવાની કૌટુમ્બિકે = માલિકે પોતાની અનુમતિ દર્શાવી હોય. તે વ્યક્તિ આપે તો એ ભક્તાદિ કહ્યું છે. અહીં એક વાત આ ધ્યાનમાં રાખવી કે અગાઉ જે “છિન્નચોલ્લક ની વાત આવી. એમાં, ખેડુત = હાલિકને પોતાનો ભાગ અપાઈ ગયો અને પોતાનો એ માલ સાધુને વહોરાવે તો કહ્યું એમ કહ્યું છે. જ્યારે અહીં ખેડુત = હાલિકમાટે ભાગ પાડ્યો ખરો પણ હજુ ખેડુતને આપવામાં આવ્યો નથી, અને જો એમાં પણ કૌટુમ્બિક = માલિકની અનુજ્ઞા હોય તેમજ ખેડુતને = હાલિક ને અપ્રીતિ ન થતી હોય કે અન્તરાય ન થતો હોય તો એ કલ્પ છે. અન્યથા નહિ. - અચ્છિન્નનિવૃષ્ટ ચોલ્લકમાં તો ભક્તાહારક = ભોજન લઈજનાર કે ખેડુત = હાલિક વડે અપાતું દાન કૌટુમ્બિક જુવે કે ન જુવે એ કહ્યું નહિ. કારણ કે એમાં કૌટુમ્બિક = માલિક પુરુષે આજ્ઞા આપી નથી માટે અદત્તાદાન નો દોષ લાગે છે. જેના લીધે એ કૌટુમ્બિક = માલિક મત્સરાદિ = ક્રોધાદિ કરી બેસે. પ્રાયઃ કરીને ક્ષેત્ર = ખેતરમાં જ ખેડુત = હાલિક જમતો હોય છે માટે ખેતરને વિશે ચોલ્લક કહેવાયું છે. બાકી તો, જો કોક ઘરમાં પણ જમે તો તેમાં પણ ઉપર કહ્યા અનુસાર સમજી લેવું. એજ પ્રમાણે તળાવ ખોદાવાના વિશે કે કૂવોઆદિ ખોદાવાના વિશે પણ જાણી લેવું. અર્થાત્ તળાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy