SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ २०९ कल्पेऽपि शेषं गृह्णन्न दोषभागस्य शुद्धकोटिकत्वात् निजभक्तैस्तौलितत्वात्तदवयवपरिभोगाय तं(तत्) प्रायश्चित्तमपि न स्यादिह चाशुद्धं यद्यत्र यदा पतितं पश्यति तत्ततस्तदा सम्यगुद्धरेदशठः सन्नित्युक्तम्। अधुनाऽशठ एव विशोधिकोटिदोषवत आहारस्य समुद्धरणविधिरुच्यते। तत्र च यत्पात्रकेऽग्रगृहीतं तच्छुद्धं यत्तु पश्चात्तन्मध्ये पतितं तद्विशोधिकोटिदोषवद्रव्यं, ततश्च निर्वाहे सति शुद्धं विशोधिकोटिदोषवच्च सर्वं त्याज्यमनिर्वाहे तु चतुर्भङ्गिकया कल्पनीयता वक्तव्या । ॥ शुष्कार्द्रयोः चतुर्भङ्गिकया कल्पनीयता ॥ यथा शुष्के शुष्कं १ शुष्के आर्दै २ आर्द्र शुष्कं ३ आर्टे आर्द्र ४ पतितमिति । तत्र शुष्कं वल्लचणकादि रूक्षद्रव्यं । आई तु तक्रतीमनस्नेहादिकं । ततश्च यदि शुष्कस्य पुरागृहीतस्य शुद्धस्य मध्ये शुष्कं वल्लादिकमेव विशुद्धिकोटिदोषवत्पतितं तदा तद्बल्लकादिकमशुद्धं वक्ष्यमाणन्यायोक्तजलप्रक्षेपादिकष्टं विनापि विविक्तुं शक्यत्वादुद्धृत्य तत्त्यज्यते। उद्धृते च शेषं वल्लकादिकं कल्प्यं स्यादिति प्रथमभङ्गः। यदा च पतद्ग्रहे शुद्धस्य शुष्कप्रायवल्लादेर्मध्ये यदि विशोधिकोटिदोषઓછો છે અને જરૂરી કાર્યસર વાપરીને તરત વિહાર કરવો પડે તેમ છે. કાં તો વધારે ફરવા જતા મોડું થઈ જાય તો ગ્લાનાદિ ક્લેશ પામશે વગેરે. અથવા, “નિનશજી-૩નુરૂપ-તમાનતા-નૈપુણેને” = પોતાની શક્તિને અનુરૂપ કાર્યક્ષમતાની નિપુણતા = બુદ્ધિમત્તાનો વિષય વિચારીને જેમકે, હવે મારાથી વિધારે ચલાશે નહિ, હવે જો વધારે ચાલીશ તો પડી જવાનો ભય છે વગેરે. આમ વિચારીને, જે શુદ્ધભક્તાદિયુક્ત પાત્રમાં અશુદ્ધનું ગ્રહણ કરાયું છે, તેમાંથી તે અશુદ્ધને કાઢીને પરઠવી દે. આ રીતે ભાવસંબધી ત્યાગ બતાવ્યો. તથા, અશઠભાવે વિશોધિકોટિવાળું બહાર કાઢ્યા બાદ પાત્રામાં રહેલ શુદ્ધઆહાર = જેને કાઢવામાં આવ્યો નથી એમાં પણ જો અશુદ્ધ કણિયાઓ કદાચ રહી ગયા હોય તો પણ ત્રણવાર ધોવાનો કલ્પ કર્યા વિના પણ જો એમાં બીજો આહાર ગ્રહણ કરે અથવા એ આહાર વાપરે તો પણ એ બધું શુદ્ધકોટિ ગણાતું હોવાથી દોષ લાગતો નથી, કારણ કે “આના વિના હવે ચાલે એમ નથી' વગેરે સ્વરૂપ પોતાના ભાત પાણી સાથે સાધુએ બરાબર તુલના કરી છે. અને એમ તુલના કરીને વાપરે છે માટે એને પ્રાયશ્ચિત પણ નથી હોતું. કારણ કે પહેલા જ કહેવાઈ ગયું છે કે અશુદ્ધઆહાર જે કાંઈ, જ્યાં, જ્યારે પડ્યું, તેને, ત્યારે જ અશઠભાવે સારી રીતે તેને દૂર કરી દે છે. હવે, અશઠભાવને ઉભો રાખીને જ વિશોધિકોટિદોષવાળો આહાર કાઢવાની વિધિ બતાવે છે. • શુષ્ક અને આદ્રની ચતુર્ભગી દ્વારા કલ્પનીયતા છે પાત્રામાં જે પહેલા ગ્રહણ કર્યું હોય તે શુદ્ધ હોય અને પછીથી એમાં વિશોધિકોટિદોષવાળું અશુદ્ધ પડ્યું હોય, ત્યારે જો નિર્વાહ થતો હોય તો શુદ્ધ અને વિશોધિકોટિવાળું અશુદ્ધ, બધું જ ત્યાગી દેવાનું હોય છે. પરંતુ જો નિર્વાહ થતો ન હોય ત્યારે એ અંગેની ચતુર્ભગી વડે કલ્પનીયતા જાણવી. તે આ પ્રમાણે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy