SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ १२८ वर्त्तते तद्यदि तदा लब्धं तदा इति स्तोककालविषयत्वादचिरस्थापनावत्तत्स्यादेतच्च प्रज्ञापनामात्रेणैवाचिरस्थापनोच्यते न तु परिहार्यतया अत एवाह ‘कप्पंति कल्प्यं ग्राह्यं स्यादाचरितत्वाद् गृहत्रयविषयाचीर्णाभ्याहृतवत् । म अचिरस्थापना-गृहत्रयविषयाऽभ्याहृतयोर्भेदः ॥ अथास्येत्वरस्थापितस्य गृहत्रयविषयाभ्याहृतस्य च वक्ष्यमाणस्य तुल्यलक्षणत्वात् कः प्रतिविशेषः? उच्यते, इह कालविवक्षा तत्र तु गृहत्रयापान्तराललक्षणक्षेत्रविवक्षेति विशेषः अनेन च त्रिगृहान्तरस्याशनादेरचिरस्थापनात्वभणनेन गृहत्रयात् परतश्चतुर्थगृहादिषु यदुत्क्षिप्य दात्र्या हस्ते व्यवस्थापितं साधुदानायाशनादि तच्चिरकालं दायककरव्यवस्थितत्वाच्चिरस्थापना स्यादिति सामर्थ्यादुक्तं भवति । चतुर्थादिषु हि गृहेषु युगपदुपयोगो दातुं न शक्यते, किं तर्हि ? क्रमेण, तेन चिरः कालो लगति इति चिरस्थापना भवतीति गाथार्थः । ।३९ ।। अवतरणिका- उक्तं स्थापनाद्वारमथ प्राभृतिकाद्वारमाह । નથી કહી. માટે જ એને ‘' = “વ્ય = ગ્રાહ્ય તરીકે જણાવી છે. કારણ કે ત્રણ ઘરથી સામે લાવેલ = અભ્યાહૂત ગોચરી જેમ આચર્ણ છે તેમ આ પણ અલ્પસમયની સ્થાપના હોવાથી આચાર્ણ છે. (‘ગાવીf” = પૂર્વ પુરુષોએ આચરેલું. એ આચરવામાં દોષ લાગતો નથી એમ જાણવું.) • અચિરસ્થાપના અને ત્રણ ઘરનો વિષય બનતા અભ્યાહત, બન્ને વચ્ચેનો તફાવત છે પ્રશ્ન :- આ ઈવર = અચિરસ્થાપના અને હવે કહેવામાં આવશે એવો જે ત્રણ ઘરને વિષય બનતો અભ્યાહતદોષ છે. એ બન્નેના લક્ષણ તો એક સરખા છે. તો પછી આ બન્ને દોષ વચ્ચે તફાવત શું ? જવાબ :- આ બન્નેમાં ફેર આ છે કે - આ અચિરસ્થાપનામાં કાળની વિવક્ષા = સમયને આગળ કરીને વાત કરવામાં આવી છે. ત્યારે અભ્યાહૃતમાં તો ત્રણ ઘરનો જે વચલોભાગ છે. તે વચલાભાગના લક્ષણરૂપ ક્ષેત્રની વિવફા = ક્ષેત્ર - જગ્યાને આગળ કરીને વાત કરવામાં આવી છે. અર્થાત્ કાળ અને ક્ષેત્રને લઈને બન્ને જુદા પડે છે. " ‘ત્રિગૃહત્તર અશનાદિ ને અચિરસ્થાપના કહેવા દ્વારા સામર્થ્યથી – “આગળ-પાછળના સંદર્ભથી” આ વાત સ્પષ્ટ થાય છે કે, દાત્રી દ્વારા ત્રણ ઘરથી આગળના ચોથા વગેરે ઘરેથી સાધુદાનમાટે જે અશનાદિને ઉપાડીને હાથમાં રખાયું હોય. તે આહારાદિ ત્રણ ઘર કરતા વધારે સમય સુધી દાયકના હાથમાં રહ્યું હોવાથી એને ચિરસ્થાપના તરીકે ઓળખવામાં આવે છે. અથવા ચોથાવગેરે ઘરોને વિષે યુગપત્ = એકીસાથે સાધુથી ઉપયોગ આપી શકાતો નથી, પરંતુ ક્રમસર જ આપી શકાય છે. તેથી લાંબો (= ચિર) સમય લાગે છે. માટે એ ચિરસ્થાપના થાય છે..૩૯. અવતરણિકા :- આમ, સ્થાપનાદ્વાર કહ્યું. હવે પ્રાકૃતિકદ્વાર કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy