SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ २१८ पुरुषरूपदेवताऽधिष्ठितोऽसाधनो वा । चः समुच्चये । १३ । तथा चूर्णस्तिरोधानादिफलो नयनाञ्जनादियोग्यो द्रव्यक्षोदः । १४ । योगः आकाशगमनसौभाग्यादिफलो द्रव्यसमूहः । चः पूर्व्ववत् 19५ । एते किमित्याह उत्पादनाया दोषाः पिण्डोपार्जनस्य दूषणानि एते पञ्चदश । तथा षड्भिरधिका दशपरिमाणमस्येति षोडशं मूलकर्म्म चेति मिलिताः षोडश भवन्ति तत्र मूलमालोचनादीनां दशानां प्रायश्चित्तानां मध्येऽष्टममेतत्प्राप्तिनिबन्धनं कर्मव्यापारो गर्भघातादि, मूलानां वा वनस्पत्यवयवानां कर्णौषध्याद्यर्थ छेदादिक्रिया मूलकर्म्म चः समुच्चये । १६ । एतेषां मध्याद्येन कृतेन य आहारो लभ्यते स तद्दोषवानिति द्वारगाथाद्वयार्थः । । ५९ ।। अवतरणिका - अधुनाद्यं धात्रीद्वारं व्याख्यानयन्नाह । मूलगाथा - बालस्स खीर मज्जण, मंडणकीलावणंकधाइत्तं । करि करावि वा जं, लहइ जइ धाइपिंडो सो । ६० ।। संस्कृतछाया- बालस्य क्षीरमज्जनमण्डनक्रीडापनांकधात्रीत्वं । कृत्वा कारयित्वा वा यं लभते यति धात्रीपिण्डः सः ।। ६० ।। શબ્દ એ સમુચ્ચયના અર્થમાં છે એમ જાણવું. = (૧૪) ‘સુન્ન’ ‘પૂર્ણપ્રયોગરપં’ આંખોમાં આંજવા યોગ્ય દ્રવ્યનો ભૂક્કો. (૧૫) ‘નો’ : ‘યોપ્રયોગરળ' = યોગનો પ્રયોગ. એટલે કે આકાશમાં ઉડવું, સૌભાગ્ય વગેરે ફળવાળા દ્રવ્યનો સમૂહ. ‘૬' એ પૂર્વની જેમ સમુચ્ચયના અર્થમાં જાણવો. ‘૩બાયબાપુ વોસા’ = ‘ઉત્પાવનાયાઃ પોષા' = ઉપરોક્ત ૧૫ ભેદો ઉત્પાદનાના દોષો છે. એટલે કે પિણ્ડને ઉપાર્જન કરવા વિશે આ ૧૫ દોષો છે. તેમજ, (૧૬) ‘સોનલમે મૂનમે 5' षोडशं मूलकर्म्म च' = છ વધારે એવા દસના પરિમાણ વાળો સોળમો દોષ મૂલકર્મ મળીને ૧૬ દોષો થાય છે. મૂલકર્મની વ્યાખ્યા જણાવે છે - આલોચનાદિ દસ પ્રાયશ્ચિત્તની મધ્યમાં જે આઠમું ‘મૂળ’ નામનું પ્રાયશ્ચિત્ત છે, તેની પ્રાપ્તિનું કારણભૂત એવું જે ગર્ભઘાત વગેરેનું કર્મ, તે મૂલકર્મ કહેવાય છે. અથવા મૂળ એટલે વનસ્પતિના અવયવો, તેનું કર્મ એટલે ઔષધાદિને માટે એ મૂળાદિનો છેદ કરવા વગેરેરૂપ ક્રિયા તે મૂલકર્મ કહેવાય છે. અહીં પણ ‘વ' શબ્દ સમુચ્ચયાર્થમાં જાણવો. = = Jain Education International ચૂર્ણનો પ્રયોગ. એટલે કે અદશ્ય થવું વગેરે ફળવાળા મૂળ એટલે વનસ્પતિના અવયવો, તેનું કર્મ એટલે ઔષધાદિને માટે એ મૂળાદિને છેદ ક૨વા વગેરે રૂપ કિયા તે મૂળકર્મ કહેવાય. આ ૧૬ ભેદોમાંથી જે કોઈ દોષ લગાડવા દ્વારા જે આહાર મેળવાય તે આહાર, તે તે દોષવાળો જાણવો.।।૫।। અવત્તરણિકા :- હવે પ્રથમ ધાત્રીદ્વારની વ્યાખ્યા કરતા કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- વાલસ = બાળકને, હીર = દૂધપાન અથવા સ્તનપાન, મન્ળ = સ્નાન, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy