SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ २१९ # धात्रीदोषस्वरूपम् ॥ व्याख्या- बालस्य शिशोः सम्बन्धि किमित्याह । क्षीरं च स्तन्यं मज्जनं च स्नानं मण्डणं च भूषा क्रीडापनं च रमणं, अङ्कश्चोत्सङ्गः। उपलक्षणत्वात् कट्यादिग्रहस्ते तथा तद्विषयं धात्रीत्वं क्षीरमज्जनमण्डनक्रीडापनांकधात्रीत्वमिति। तत्र धारयति क्षीरपानादिनाऽवष्टंभयति बालकमिति धात्री निपातनात् । धयन्ति दुग्धपानादिना पिबन्ति बालकास्तामिति वा धात्री बालपालिका स्त्री। सा च रूढ्या क्षीरादिभेदाद् पञ्चविधाः, तस्या भावो धात्रीत्वम् । एताश्च क्षीरादिविषयाः पञ्चधात्र्यश्चिरन्तनकाले बालपितृविभवानुसारत आसन् । साम्प्रतं तु दुःषमानुभावान्नैतास्तादृश्यो दृश्यन्ते इति । तदेकैकं क्षीरादिधात्रीत्वं कर्मतायत्तं, 'करिय'त्ति कृत्वा स्वयं विधाय । 'काराविय'त्ति कारयित्वा अन्यसकाशाद्विधाप्य, वाशब्द एकां प्रच्याव्यान्यस्यास्तत्स्थाने व्यवस्थानरूपं वा क्षीरादिधात्रीत्वं कृत्वेति મંડળ = વસ્ત્રાલંકાર પહેરાવવા, રીનાવા = રમાડવું, સંવ = ખોળા વિગેરેમાં બેસાડવું, ઘાફત્ત = ધાત્રીપણું, રિય = કરીને, રવિય = કરાવીને, વા = અથવા, i = જે અશનાદિ, 7 = મેળવે, નવું = સાધુ ઘાવડો = ધાત્રીપિંડ, સો = તે અશનાદિ.૬૦ના મૂળગાથા-ગાથાર્થ :- બાળકને દૂધ પાનારી અથવા સ્તનપાન કરાવનારી, સ્નાન કરાવનારી, વસ્ત્રાલંકાર પહેરાવનારી, રમાડનારી અને ખોળા વિગેરેમાં બેસાડનારી એમ પાંચ પ્રકારની ધાવમાતાઓમાંથી કોઈપણ પ્રકારની ધાવમાતાનું આચરણ પોતે કરી અથવા બીજા પાસે કરાવીને સાધુ જે અશનાદિ મેળવે તે ધાત્રીપિંડ કહેવાય. ૬. • ધાત્રીદોષનું સ્વરૂપ છે વ્યાખ્યાર્થ:- “વાસ' = ‘વાતચ' = બાળકનું. ‘વીર' = “ક્ષીર” = “તચં' = સ્તનપાન, “ના” = “મન્નન’ = સ્નાન, “મંડળ” = “' = ભૂષા' = વેશભૂષા, “લ્હીનાવ' = “ફ્રીડાનં' = રમાડવું, ' = ખોળો. ઉપલક્ષણથી કેડે ઊંચકવું વગેરે સમજી લેવું. આ બધા સંબંધી ‘ઘાફત્ત' = ‘થાત્રીત્વ” = ધાત્રીપણું અર્થાત્ બાળકને સ્તનપાન કરાવવું, સ્નાન કરાવવું, પહેરણ પહેરાવવું, રમાડવું અને ખોળામાં લેવું. ઉપલક્ષણથી કેડે ઊંચકવું વગેરે સ્વરૂપ ધાત્રીપણું. - ધાત્રી એટલે શું ? તે જણાવે છે, બાળકને સ્તનપાન કરાવવા આદિ દ્વારા ટેકો આપે એટલે કે ધારી રાખે તેને ધાત્રી કહેવાય છે. અથવા તો દૂગ્ધપાન આદિ દ્વારા બાળકો જેને ધાવે તે. ટૂંકમાં, બાળકને પાલનારી સ્ત્રીને ધાત્રી કહેવાય છે. જે લોકવ્યવહારમાં ક્ષીર = દૂધ વગેરેના ભેદથી પાંચ પ્રકારે છે. ધાત્રીનો જે ભાવ તે ધાત્રીત્વમ્ = ધાત્રીપણું જાણવું. આ ક્ષીરાદિ સંબંધી ધાત્રીઓ જૂનાકાળમાં બાળકના પિતાના વૈભવને અનુસાર હતી. પરન્તુ હાલના દુઃષમકાળના પ્રભાવે આ ધાત્રીઓ તે પ્રકારે દેખાતી નથી. તે એક-એક ક્ષીરાદિ = ધવરાવવું વગેરે ધાત્રીપણું કર્મને = કાર્યને આધીન છે. તેને “રિય = “કૃત્વા’ = “વયં વિધાય' = જાતે કરીને, “હારવિય' = ‘ારયિા ’ = બીજા પાસે કરાવીને. વા’ શબ્દ એક પાત્રીને હટાવીને = કોઈ એક ધાત્રીનું ધાત્રીપણું છોડાવીને તેના સ્થાને બીજી ધાત્રીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy