SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ४२६ कथम्भूतः सन्नित्याह उत्सर्गापवादविद्वान् सन् । तत्रोत्सर्गो निर्विशेषेणाऽनुष्ठानप्रवृत्तिरपवादो द्रव्यादिविशेषेण तत्प्रवृत्तिवेत्त्यवगच्छति यः स तथा, सम्यगधीतज्ञातछेदादिश्रुतश्चानेनाऽगीतार्थव्यवच्छेदेन गीतार्थ उक्तस्तथा चेदमुभयोरप्यागमे लक्षणमुक्तं यथा“जेण आवस्सयाईयाणं अत्यो न सुओ सोऽगीयत्थो । जेण पिंडेसणावत्थपाएसणासेज्जाछेयसुयाईणि अहीयाणि सो गीयत्थो मन्नइ" । ___ तेन गीतार्थस्य यतनया प्रवर्त्तमानस्य विराधनापि न दोषवती भवतीति वक्ष्यति । यतनालक्षणं વેમુ નિશીથે, યથા“रागदोसविउत्तो जोगो असढस्स होइ जयणा उ। रागदोसाणुगओ जो जोगो स अजयणा उ” । क्व यतेतेत्याह। सर्वत्र सर्वस्मिन् ग्लानादिप्रयोजने, कयेत्याह पंचकहान्या, इहाकृतवीप्सोऽपि पञ्चकशब्दस्तदर्थसम्भवाद्वीप्सां गमयति । પ્રકારે, “નડું' = “યતેત' = યત્ન કરે. કોણ યત્ન કરે ? તે કહે છે, સાધુ એમ અધ્યાહારથી સમજવું. કેવા સાધુ હોય? તે કહે છે, “ TI-વવાવિક' = ‘ઉત્સ-અપવાવિધાન = ઉત્સર્ગ અને અપવાદના જાણકાર એવા સાધુ. તેમાં, ઉત્સર્ગ એટલે કોઈપણ પ્રકારની છૂટ-છાટવિના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ અને અપવાદ એટલે દ્રવ્યાદિવિશેષ અનુષ્ઠાનની છૂટ-છાટપૂર્વકની પ્રવૃત્તિ. એને જે જાણે તે ઉત્સર્ગ-અપવાદમાં વિદ્વાન કહેવાય. ઉત્સર્ગ-અપવાદમાં વિદ્વાન એટલે શું ? તે કહે છે, સારી રીતે ભણીને જાણ્યા છે છેદ વગેરે શ્રુત જેણે તે. આ કહેવા દ્વારા અગીતાર્થ આવો ન હોય અર્થાત્ અગીતાર્થતાનો વ્યવચ્છેદ કરીને એ ગીતાર્થ છે એમ કહેવાયું છે. તથા, ગીતાર્થ અને અગીતાર્થનું લક્ષણ શાસ્ત્રમાં આ પ્રમાણે બતાવ્યું છે કે, जेण आवस्सयाईयाणं अत्थो न सुओ सोऽगीयत्थो। जेण पिंडेसणा-वत्थ-पाएसणा-सेज्जा-छेयसुयाईणि अहीयाणि सो गीयत्थो भन्नइ ।। અર્થ :- જેણે આવશ્યકાદિના અર્થ નથી સાંભળ્યા તે અગીતાર્થ છે. જેણે પિચ્છેષણા, વસ્ત્ર-પારૈષણા, શપ્યા = વસતિ, ઉપાશ્રય ક્યાં લેવાય, ક્યાં ન લેવાય, કોનો લેવાય, કોનો ન લેવાય વગેરેનું જ્ઞાન હોય. છેદસૂત્રોવગેરે ભણ્યા હોય તે ગીતાર્થ કહેવાય છે. માટે, યતનાપૂર્વક પ્રવૃત્તિકરતા ગીતાર્થની વિરાધના પણ દોષવાળી થતી નથી એમ કહેવાય છે. યતનાનું લક્ષણ શ્રી નિશીથસૂત્રમાં આ પ્રમાણે બતાવ્યું છે. रागदोस-विउत्तो जोगो असढस्स होइ जयणा उ। रागदोसाणुगओ जो जोगो स अजयणा उ।। અર્થ - અશઠનો રાગ-દ્વેષથી રહિત યોગ એ જયણા કહેવાય છે. અને રાગ-દ્વેષથી યુક્ત જે યોગ હોય છે તે અજયણા કહેવાય છે. ગીતાર્થ સાધુ યતના ક્યાં કરે ? શેમાં યતના કરે ? તે કહે છે, “વ્યસ્થ’ = “સર્વત્ર' = બધાંજ ગ્લાનાદિ પ્રયોજનમાં, શું કરવા દ્વારા યત્ન કરે ? તે કહે છે, “TM lહાળી' = “પડ્યૂહાન્યા' = પંચકપંચકની હાનિપૂર્વક પ્રયત્ન કરવો. અહીં મૂળગાથામાં “પષ્ય' શબ્દની વીસા નથી મૂકી. છતાં પણ તેનો અર્થ સંભવતો હોવાથી “વીણા' ને અધ્યાહારથી લેવો. એટલે કે “પક્વજ પડ્યે પરિદાળ્યા' એવો અર્થ જાણવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy