SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ११९ स्थापनोच्यते । तत्र साधवे इदं दास्यामीत्येवं विचिन्त्य कञ्चित्कालं यावत् स्थापितत्वात्, स्थाप्यत इति स्थापना स्थापनं वा न्यसनं स्थापना, तद्योगादशनाद्यपि, कीदृशं सदशनादीत्याह । 'परंपराणंतरं 'ति अपरापरदध्यादिपर्यायसंतानः परंपरस्तत्संबन्धात् परंपरं क्षीराद्युच्यते । तथा न विद्यते अन्तरं पर्यायान्तरलक्षणो विशेषो यस्य तदनन्तरं घृताद्यभिधीयते अनयोः समाहारद्वन्द्वस्तत् परम्परस्वरूपमनन्तर स्वरूपं चेत्यर्थः। भावार्थो वक्ष्यमाणः । पुनः किं विशिष्टं स्थापयतीत्याह 'चिरित्तरियं' ति, चिरं च दीर्घकालं इत्वरं चाचिरं स्तोककालमित्यर्थश्चिरेत्वरम्, ततश्चिरकालमचिरकालं च यावद्दानाय दात्री यत् स्थापयति तच्चिराचिरकालावस्थापितत्वयोगादशनाद्यपि चिरेत्वरमिति । भावार्थस्तु वक्ष्यमाणः । इत्येवं ‘दुविहतिविहा वि ठवण त्ति, त्रिधाप्याधारद्रव्यकालोपाधिभेदात्, त्रिप्रकारापि, न केवलमेकधा द्विधा वेत्यपेरर्थः। किमित्याह द्विविधा प्रदर्शितस्वस्थानादिभेदेन द्विप्रकारा स्थापना भवति । ' असणाइ ज़ं ठवइ साहुकए'त्ति, पुनरेकैका स्वस्थानपरस्थानपरम्परानन्तरचिरेत्वरभेदा (द्) द्विधा । तत्र 'सट्ठाण परट्ठाणे असणाइ जं ठवइ साहुकए' इत्यनेनाऽऽधारमात्रे सामान्याशनादेः स्थापितत्वमाश्रित्य દાત્રી જે કાંઈપણ અનિર્દિષ્ટસ્વરૂપ એટલે કે રોટલી કે ભાતવગેરે કોઈપણ અશાદિ પાન વગેરે સાધુમાટે સ્થાપી રાખે ધારી રાખે. યતદ્ નો નિત્ય યોગ = સંબંધ હોવાથી, જે સ્થાપી રાખે તે અશનાદિ સ્થાપના કહેવાય એમ જાણવું. – અશન તે સ્થાન વિશેષમાં, ‘આ હું સાધુને આપીશ’ એમ ચિંતવીને કેટલાક સમય સુધી સ્થાપ્યું હોવાથી તેને સ્થાપના = ન્યસન કહેવાય છે. તે સ્થાપનાનો સંબંધ અશનાદિની સાથે હોવાથી એ આહારાદિ પણ સ્થાપના કહેવાય છે. તે આહારાદિ કેવાપ્રકારના હોય ત્યારે સ્થાપના બને છે ? તે કહે છે. ‘વરાળંતર' = ‘પરંપરાનન્તર' = બીજા-ત્રીજા દિવસે દૂધ દહીં વગેરેમાં જે પર્યાય ફેરફારની પરંપરા ચાલવી તેને પરંપરા કહેવાય એટલે કે દૂધમાંથી દહીં, દહીંમાંથી માખણ-છાશ, માખણ-છાશમાંથી ઘી ઈત્યાદિ. પરંપરાના સંબંધથી દૂધવગેરેને પરંપર સ્થાપન કહેવાય છે. તેમજ, જેમાં ફેરફાર થતો નથી તે અનંતર કહેવાય છે. તે ઘી વગેરે હોય છે. આ બન્નેના સમાહારદ્વન્દ્વથી ‘પરંપરાનંતર’શબ્દ બને છે. એટલે પરંપરસ્વરૂપવાળું અને અનંતરસ્વરૂપવાળું અશનાદિ થયું. આનો ભાવાર્થ હવે આગળ કહેવાશે. = - Jain Education International વળી, કેવા પ્રકારના આહારાદિ સ્થાપે તે કહે છે- ‘વિરિત્તરિય’‘વિરેશ્વરમ્’. ‘વિર’ = લાંબોસમય, ‘ફત્તર’ ટૂંકોસમય. દાત્રી દાનમાટે લાંબાસમયમાટે કે થોડાસમયમાટે જે સ્થાપી રાખે તેને ચિરકાળ અચિરકાળ ઈત્વ૨સ્થાપના કહેવાય છે. અને એવી સ્થાપનાપણાના યોગે આહાર પણ ચિરકાળ કે અચિરકાળસ્થાપના કહેવામાં આવે છે. આનો ભાવાર્થ હવે આગળ કહેવાશે. = ‘દુવિ-તિવિહાવિ વળાં' = ‘દ્વિવિધ-ત્રિવિધાવિ સ્થાપના' આધાર, દ્રવ્ય અને કાળની ઉપાધિ ભેદથી ત્રણપ્રકારની પણ સ્થાપના સંભવે છે. કેવલ એકપ્રકાર કે બેપ્રકારના જ ભેદ સંભવે છે એવું નથી. આમ, ‘વિ’ શબ્દનો અર્થ જાણવો. કયા તે બે પ્રકાર ? તે જણાવે છે, ઉપર બતાવેલ સ્વસ્થાનાદિ ભેદથી બે પ્રકારે સ્થાપના થાય છે. હવે ત્રણ પ્રકાર બતાવે છે. ‘ઊસારૂ નં વક્ સાદુળાÇ' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy