SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ इदानीं प्रवचनलिङ्गचतुर्भङ्ग्या भङ्गकेषु कल्पाकल्पविधिरुच्यते । तत्र तृतीयभङ्गवतियत्यर्थं यत्कृतं तदकल्पम् प्रकान्तसाधूनां सर्चयतीनां तृतीयभङ्गत्वात् । चतुर्थभङ्गवर्त्तिसाध्वर्थं च कृतं कल्पमेव । अत एव सूत्रकारोऽपि तृतीयभङ्गेऽकल्पतां प्रदर्श्य एतद्वर्जशेषभङ्गत्रये कल्पाकल्पविभागं दर्शयितुमाह । ‘पत्तेयबुद्ध'त्ति, प्रत्येकबुद्धनिह्नवतीर्थकराणामर्थाय प्रत्येकबुद्धादिनिमित्तं कृतमशनादि। पुनः शब्दः प्रथमद्वितीयभङ्गयोर्भजनया कल्पाकल्पविभागसूचनार्थः । अत एव द्वितीयभङ्गे भजनां प्रतीत्य सूत्रकृता निह्नवार्थाय कृतं कल्पमुक्तम् । 'कप्पे'त्ति कल्पते ग्राह्यं स्यादित्यर्थः । तथा च तीर्थकरार्थाय यत्कृतं देवैः समवसरणं देशनाश्रवणार्थमुपवेशनादिना यथा यतीनां परिभोगोचितं स्यादेवं तदर्थं कृतमशनाद्यपि कल्पते प्रक्रान्तसळयतीनामिति एतेन प्रत्येकबुद्धतीर्थकरार्थं कृतस्य कल्पताभणनाच्चतुर्यभङ्गे कल्पता दर्शिता। ननु यदि तीर्थकरार्थं कृतमाधाकर्म न स्यात्तदा यद्भक्त्या तदर्थं निष्पादितमनिश्राकृतं भवनं तत्र किमिति न निवासादि क्रियते ? उच्यते, महाशातनादोषभावात् । उक्तं च- 'जइ वि, न आहाकम्मं, भत्तिकयं तहवि वज्जयंते हि । મત્તી દોડુ વયા, રૂહરા માનીયUT પરમા' 19 || (સામાન્યથી પ્રત્યેકબુદ્ધમુનિ સમુદાયના સાધુ રસ્તામાં મળે તો ય “મUT વંમિ' ન કહે, ગચ્છમાં રહેલા વિશિષ્ટ આચાર્ય કરતા પણ તેઓનું સ્થાન મોટું છે. રૂતિ પૂર્ચ-ઝઘોષસૂર:) (૩) પૂર્વભવે શ્રુત નિયમમાં ભણ્યા હોય છે. (જઘન્યથી ૧૧ અંગ અને ઉત્કૃષ્ટથી ૧૦ પૂર્વ પૂર્ણ નહિ) (૪) લિંગ સમર્પણ દેવતા કરે. હવે પ્રવચન અને લિંગથી બનેલ ચતુર્ભગી વિષયક કથ્ય-અકથ્ય વિધિને કહે છે. ત્રીજા ભાગમાં આવતા યતિ માટે કરેલ હોય તે અકથ્ય છે કારણ કે ઉપરોક્ત સ્વયંબુદ્ધ વગેરે બધા સાધુઓ આ ત્રીજા ભાગમાં આવી જાય છે. ચોથા ભાંગામાં સાધુઓ માટે કરેલું અર્થાત્ તીર્થકર, પ્રત્યેકબુદ્ધ આદિ માટે કરેલું સ્વયંબુદ્ધાદિ સાધુઓને કથ્ય જ છે. આથી જ, સૂત્રકાર = મૂળકારશ્રીએ પણ ત્રીજા ભાંગામાં અકલ્પતા દર્શાવીને આ ત્રીજા ભાંગા સિવાય શેષ ત્રણ ભાંગામાં કલ્પ-અકલ્પ વિભાગને બતાવતા કહે છે. જેવુદ્ધ- નિદય-તિત્થરાઈ = “પ્રત્યેવૃદ્ધ- નિર્નવ-તીર્થરાળામર્થય’ = પ્રત્યેકબુદ્ધ, નિહ્નવ, તીર્થકર આદિ નિમિત્તે કરેલા અશનાદિ, “ઉ” = “પુનઃ' = આ “પુનઃ' શબ્દ એ પ્રથમ અને દ્વિતીય ભાંગાની ભજના = વિકલ્પપૂર્વકના કલ્પ-અકલ્પના વિભાગને સૂચવનાર છે. આથી જ, બીજા ભાંગાની ભજનાને લઈને સૂત્રકાર = મૂળકારશ્રીએ નિહ્નવ માટે કરેલું કહ્યું છે એમ કહ્યું છે. “વરુપે' = “જ્યતે' = કથ્ય છે. તીર્થકર માટે દેવો દ્વારા જે સમવસરણ રચાય છે તે દેશનાશ્રવણ માટે બેસવા વગેરે દ્વારા સાધુઓને પરિભોગને ઉચિત બને છે. એજ રીતે તેઓ માટે કરેલ અનાદિ પણ સ્વયંબુદ્ધાદિ સર્વ સાધુઓને કલ્પ છે. આમ કહેવા દ્વારા પ્રત્યકબુદ્ધ-તીર્થકર માટે કરેલાને કલ્થ કહીને ચોથા ભાંગામાં કલ્પતા બતાવી છે. પ્રશ્ન :- જો તીર્થકર માટે બનાવેલું આધાકર્મ થતું નથી, તો જે ભક્તિપૂર્વક તેઓ માટે બનાવેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy