SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ म स्वयंबुद्धाद्यर्थं कृतम् तीर्थकरादीनां कल्पते, तद्विषयक-भगवतीसूत्रपाठः ॥ शेषयतीनामर्थाय च कृतं तीर्थकरादीनां कल्पते प्रवचनलिंगोत्तीर्णत्वात्तेषामिति । तीर्थकराद्यर्थं च कृतं तीर्थकरादीनामकल्पमेवेत्यनुक्तमपि दृश्यम्। तथा च व्याख्याप्रज्ञप्त्यां श्रूयते । गोशालकमुक्ततेजोलेश्याव्यथाजातातीसारस्य भगवतस्तद्व्यथोपशमनाय रेवतीश्राविकया वैद्यवचनेन स्वार्थं भगवदर्थाय च निष्पादिते औषधद्वये भगवद्व्यथावलोकनेनाधृतिं कुर्वाणस्य सिंहानगारस्य गृहार्थनिष्पन्नौषधानयनाय प्रेषितस्य तन्मुख्येन स्वार्थनिष्पन्नस्य तस्य भगवते च क्रियमाणस्यानयननिषेधः । यदि च तत्तस्य कल्पं स्यात्तदा किमिति निषेधमकार्षीदसाविति एवं प्रत्येकबुद्धार्थं कृतं तेषामेवतदकल्पं । यद्येवं तीर्थकरार्थं देवैः समवसरणादि कृतं कथमसावुपभुङ्क्ते ? उच्यते, तीर्थकरनामकर्मविपाकस्येत्थं तेन वेद्यमानत्वाददोषः। नन्वत्रैकादशप्रतिमास्थश्रावकाणामपि तृतीयभङ्गावतारितत्वात्तदर्थं कृतमशनादि साधूनां कल्पमकल्पं वा ? उच्यते, गृहस्थत्वादयावज्जीविकलिङ्गत्वाच्च तेषां तदर्थं અનિશ્રાકૃતભવન = સંકલશ્રીસંઘના દેરાસરજીમાં રહેવાનું વગેરે કેમ કરાતું નથી ? ઉત્તર :- એમાં મહાઆશાતના દોષ લાગવાથી એ વર્જવાનું છે, કહ્યું છે કે, જો કે (શ્રાવકોએ તીર્થકરો પ્રત્યેની) ભક્તિથી જિનાલય બનાવેલું હોય, તો એ બીજા સાધુઓ માટે આધાકર્મી નથી. તો પણ તે જિનાલયનો ત્યાગ કરતા (એમાં નહિ રહેતા) સાધુઓ વડે પ્રભુની ભક્તિ કરાયેલી થાય. પણ જો સાધુઓ એમાં રહે તો મોટી આશાતના થાય. • સ્વયંભુદ્ધાદિ માટે કરેલું તીર્થકાદિને કહ્યું તે વિષયક ભગવતીનો પાઠ ૦ સ્વયંબુદ્ધાદિ એટલે કે સ્વયંબુદ્ધ-સામાન્ય કેવલી-સામાન્યસાધુ માટે કરેલું એ તીર્થંકરાદિને કહ્યું છે કારણ કે તેઓ પ્રવચન અને લિંગથી ઉત્તીર્ણ છે અને તેજ રીતે, તીર્થંકરાદિ માટે કરેલું એ તીર્થંકરાદિ માટે અકથ્ય જ છે. આ વાત ન કહેલી હોવા છતાં પણ સમજી લેવી. શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (શ્રી ભગવતી) આગમમાં આ પ્રમાણેના શબ્દો સંભળાય છે “ગૌશાળાએ પ્રભુવીર પર તેજોલેશ્યા છોડ્યા બાદ એની વ્યથાથી પ્રભુને અતિસાર થયો. પ્રભુની તે વ્યથાના ઉપશમન માટે વૈદ્યના વચનથી રેવતી શ્રાવિકાએ પોતાના માટે અને પ્રભુ માટે એમ બે ઔષધ તૈયાર કર્યા. પ્રભુની વેદનાને જોવાને અસમર્થ બનેલા મુનિ સિંહઅણગારને પ્રભુએ રેવતિ શ્રાવિકાએ ઘર માટે બનાવેલ ઔષધ લાવવા મોકલ્યા.” એટલે કે પ્રભુ માટે કરેલ ઔષધ લાવવાનો નિષેધ કરાયો હતો. તેથી આ વાત સિદ્ધ થાય છે કે તીર્થકર માટે બનાવેલું તીર્થકરને ન કલ્પે. જો એ કપ્ય હોત તો પ્રભુએ કેમ તેનો નિષેધ કર્યો હતો ? આ જ રીતે પ્રત્યેકબુદ્ધ માટે કરેલું પ્રત્યેકબુદ્ધ માટે જ અકથ્ય છે. (પણ તીર્થકરને કહ્યું છે, એજ રીતે તીર્થકર માટે બનાવેલું તીર્થકરનેજ ન કલ્પે પણ પ્રત્યેકબુદ્ધાદિને કહ્યું આટલી વાત અધ્યાહારથી જાણવી.) પ્રશ્ન :- જો તીર્થકર માટે કરેલું તીર્થકરને ન કહ્યું તો તીર્થકર માટે રચેલા સમવસરણમાં તેઓ = તીર્થકર કેમ બેસે છે ? ઉત્તર :- તીર્થકર નામકર્મનો વિપાક એજ રીતે વેદાય છે માટે એમાં દોષ નથી. પ્રશ્ન :- અગ્યારમી પ્રતિમામાં રહેલા શ્રાવકો પણ ત્રીજા ભાંગામાં અવતાર પામે છે. તો તેઓ માટે કરેલ અશનાદિ સાધુઓને કહ્યું કે ન કહ્યું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy