SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ४१ कृतमशनादि साधूनां कल्पत एवेति वृद्धाः । केचित्साधुकल्पत्वादेतेषामपि ग्रहणं न कुर्व्वन्ति । तन्मतेनैते सर्वसाधुग्रहणग्राह्याः । ॐ प्रथमद्वितीयभङ्गे भजना " प्रथमद्वितीयभङ्गभजना त्वेवं ज्ञेया । यथैकादशप्रतिमास्थवर्जश्रावकार्थं कृतमशनादिकं प्रक्रान्तसाधूनां कल्पं गृहस्थत्वाल्लिंगरहितत्वाच्च तेषां । चौरादिमुषितलिंगसाध्वर्थं कृतं त्वकल्पं भावतो लिङ्गयुतसाधुत्वात्तेषामिति प्रथमभङ्गे भजना । द्वितीये त्वेवं यथा लोके निह्नवा निह्नवत्वेन यदि ज्ञाता स्युस्तदा तदर्थं कृतं कल्पं सङ्घबाह्यत्वात् तेषां यदि त्वज्ञातास्तदा अकल्पम्, तेषां व्यवहारेण सङ्घान्तर्वर्त्तित्वात्। अथ यथा कश्चित् स्नेहान्निजपित्रादेः साधोर्जीवतो मृतस्य वा काष्ठमयीं पाषाणादिमयीं प्रतिमां वा कारयति, तस्याश्चाग्रतो ढौकनाय बल्यादिकं निष्पादयति, तदा तस्याः अन्येषां तत्समानधर्म्माणां जीवतां स्थापनासाधर्मिकत्वात् तत्पुरतो ढौकितमढौकितं वा तद्बल्यादिकं साधूनां कल्पमकल्पं वा ? अत्रोच्यते, रजोहरणादियुक्ताकारेण पितृतुल्यस्यैवेदं दातव्यमिति कर्तुः सङ्कल्पेन कृतत्वात् तु तत्साधूनामकल्पम् पितृतुल्यसाधवे दास्यामीति साधुसङ्कल्पेन कृतत्वात् । ઉત્તર ઃ- તેઓમાં ગૃહસ્થપણું હોવાથી અને આજીવન લિંગપણું ન હોવાથી, તેઓ માટે કરેલું સાધુને કલ્પે જ છે. એ પ્રમાણે વૃદ્ધવાદ છે. કેટલાકના મતે અગ્યારમી પ્રતિમાવાળા સાધુ તુલ્ય હોવાથી એમને માટે બનાવેલ ગ્રહણ કરાતું નથી. ૦ પ્રથમ તથા બીજા ભાંગાની ભજના પ્રથમ ભાંગાની ભજના આ પ્રમાણે જાણવી. ૧૧ મી પ્રતિમાના શ્રાવકને છોડીને શેષ શ્રાવકો માટે કરેલ અશનાદિ સાધુને કલ્પે છે કેમકે, તેઓમાં શ્રાવકપણું છે અને લિંગરહિતપણું છે. ચોર વગેરેએ જેમના લિંગની ચોરી કરી હોય એવા સાધુ માટે કરેલું અકલ્પ્ય છે, કારણ કે તે સાધુમાં ભાવથી લિંગપણું હોય છે. બીજા ભાંગાની ભજના આ પ્રમાણે કે નિર્ભવ જો નિહ્નવ તરીકે જાહેર થયા હોય તો એમના માટે કરેલું સાધુને કલ્પે છે કારણ કે તેઓ સંઘની બહાર છે. પણ જો નિર્ભવ જાહેર ન થયા હોય તો ન કલ્પે કારણ કે વ્યવહારથી તેઓ સંઘમાં છે. પ્રશ્ન :- કોક ગૃહસ્થ સ્નેહથી પોતાના પિતામુનિ વગેરેની મૂર્તિ, એમની હયાતીમાં જ કે કાળ કરી ગયા બાદ લાકડાની કે પાષાણની બનાવે અને તેની આગળ ધરવા માટે બિલ વગેરે તૈયાર કરે, ત્યારે તે મૂર્તિ, શેષ સાધર્મિક જીવતા સાધુ માટે સ્થાપના સાધર્મિક હોવાથી, તેની આગળ ધરેલ કે નહીં ધરેલ બિલ વગેરે સાધુઓને કલ્પે કે ન કલ્પે ? ઉત્તર -- ‘રજોહરણાદિથી યુક્ત આકારવાળા પિતાતુલ્ય સાધુને જ આ આપવું' એવા સંકલ્પ પૂર્વક કરાયેલ હોય તો તે અકલ્પ્ય છે. પણ જો સાધુનો સંકલ્પ ન કર્યો હોય અને માત્ર ભક્તિથી કરે તો તે કલ્પ્ય છે. પરન્તુ એમાં યતિપ્રસંગ દોષ આવી જવાથી એટલે કે, તો પછી સંકલ્પપૂર્વક પણ બનાવતા થઈ જાય, માટે એ કલ્પે નહિં. Jain Education International For Private & Personal Use Only સાધુ જો એ ગ્રહણ કરતા રહે (યતિપ્રસંગ દોષ :- ૨-૪ વાર www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy