SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ भक्तिमात्रकृतं तु साधुसङ्कल्परहितं कल्प्यं (परं) यतिप्रसङ्गदोषात् (कल्प्यं)न स्यात् । एवं तत्कालं मृतस्य साधोर्निर्जीवशरीरस्य तत्पुत्रादिना पुरतो ढौकनाय कृतमशनादि ढौकितमढौकितं वा साधुसङ्कल्परहितमपि तदकल्प्यं अहो निःशूकाः सितपटा ये मृतकभक्तमपि न त्यजन्तीत्यादिजुगुप्सासद्भावादित्यलं विस्तरेण इति गाथार्थः ।।१२।। अवतरणिका- उक्तं यस्येतिद्वारमथ यथेति द्वारं व्याचिख्यासुः यैः प्रकारैस्तत् स्यात्तान् प्रकारान् प्रतिषेवादीन् सदृष्टान्तानभिधातुमाह। मूलगाथा- पडिसेवण१ पडिसुणणा२ संवास३ णुमोयणेहिं४ तं होइ। इह तेण१ रायसुय२ पल्लि३ रायगुडेहिं दिटुंता ।।१३।। संस्कृतछाया- प्रतिषेवणा-प्रतिश्रवणा-संवासाऽ-नुमोदनादिभिः तद् भवति । आसु स्तेन-राजसुत-पल्ली-राजदुष्टैः दृष्टांताः ।।१३।। म प्रतिषेवणादिचतुष्प्रकारै आधाकर्म ' व्याख्या- प्रतिषेवणं प्रतिषेवणा प्रतिषेवेत्येकोऽर्थः, आसेवेति तत्त्वं । प्रतिश्रवणं प्रतिश्रवण યતિના સંકલ્પ વિના બનાવ્યું હોય પણ તેને જો યતિ ગ્રહણ કરે તો પછી પતિના સંકલ્પ પૂર્વક બનાવતા થઈ જાય. ત પૂચ-નયધોષપૂરા) તે જ રીતે, તાજેતરમાં જ કાલ પામેલ નિર્જીવ સાધુ શરીરની આગળ ધરવા માટે પુત્રાદિએ કરેલ આહારાદિને ધર્યું હોય કે ન ધર્યું હોય તે, સાધુસંકલ્પરહિત હોય તો પણ ન કલ્પે, કારણ કે એ લેવામાં જુગુપ્સા થવાની શક્યતા છે કે આ શ્વેતાંબર સાધુઓ નિષ્ઠુર છે કે જેઓ મરેલા માટે બનાવેલાને પણ છોડતા નથી.' હવે આગળ વધારે વિસ્તાર કરવાથી સર્યું../૧રા. અવતરણિકા :- આ પ્રમાણે યસ્ય દ્વાર પુરું થયું. હવે “યથા દ્વારનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા જે પ્રકારો વડે આધાકર્મ થાય છે, તે પ્રતિસેવનાદિ પ્રકારોને દષ્ટાંતપૂર્વક કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- દિસેવળ = પ્રતિષવણા, પરિશુળTI = પ્રતિશ્રવણા, સંવાસ = સાથે રહેવું, ૩ળુમોર્દિ = અનુમોદના વડે, તે = તે આધાકર્મ, દક્ = થાય છે, રૂદ = આ વિષયમાં, તેમાં = ચોર, રાનસુય = રાજપુત્ર, વન્તિ = ચોરની પલ્લી, રાયકુર્દિ = રાજદુષ્ટ વડે, વિદ્યુતા = દૃષ્ટાંતો./૧૩ મૂળગાથા-ગાથાર્થ :- ૧) પ્રતિષવણા (એટલે આધાકર્મ દોષવાળા આહારાદિનું ભક્ષણ, ૨) પ્રતિશ્રવણા એટલે આધાકર્મ દોષવાળા આહારાદિના નિમંત્રણનો સ્વીકાર, ૩) સંવાસ એટલે આધાકર્મ દોષવાળા આહારાદિ વાપરનારની સાથે રહેવું અને ૪) અનુમોદના એટલે આધાકર્મ દોષવાળા આહારાદિ વાપરનારની પ્રશંસા. આ ચારે પ્રકારના વર્તનથી આધાકર્મ દોષનો કર્મબંધ લાગે છે. તે દરેક પ્રકાર ૧) ચોર ૨) રાજપુત્ર ૩) પલ્લી અને ૪) રાજદુષ્ટના દષ્ટાંત દ્વારા ત્યાજ્ય જાણવા./૧૩ • પ્રતિષવાના આદિ ચારે પ્રકારો વડે આધાકર્મ થાય છે ... વ્યાખ્યાર્થ :- “ડિલેવન' = “પ્રતિવ-પ્રતિવI-પ્રતિષવા’ આ બધા એકાર્થ શબ્દો છે એટલે કે, આસેવા કરવી અર્થાત્ વાપરવું, “દિકુTM' “પ્રતિવર્ગ-પ્રતિશ્રવણ-ગમ્યુપામ:' આ એકાર્થ શબ્દો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy