SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ १०९ साधुनिमित्तं द्रवीकृतस्य लवणस्य तु तदर्थित (दर्थ ) मेव चूर्णितपरिणामितस्येत्यादि भावनीयमिति ગાથાર્થઃ ||૩૪ || તથા मूलगाथा - कम्मियवेसणधूमियमहवकयं कम्मखरडिए भागे । संस्कृतछाया- कार्म्मिकवेसनधूमितमथवा कृतं कर्म्मखरण्टिते भाजने । आहारपूति तत्कर्मलिप्तहस्तादिस्पृष्टं च ।। ३५ ।। # भक्तपानपूतिनिरूपणम् व्याख्या- आधाकर्मिकवेसनेन तप्तघृतादिक्षिप्तस्फुटितकुस्तुम्बर्या उपलक्षणत्वादाधाकर्मिकराजिकादिभिश्च । 'धूमियं'ति संधूपितं यच्छुद्धपेयातीमनादि तदपि भक्तपानपूतिः स्यात् यद्वा वेसनस्योपलक्षणत्वादेव कार्मिकवेसनादेः सत्को निर्धूमाग्निरूपाङ्गारोपरिन्यस्तवेसनजीरकहिङ्ग्वादिदाहोत्थधूमो लोकप्रसिद्धः ‘દે’ = ‘ક્ષિતિ’ = નાંખે. એટલે કે, સંસ્કાર કરવા એમાં નાખે, ત્યારે તે મગઆદિ અશનાદિ, આધાકર્મી એવા વધારાદિના યોગે બીજા પ્રકારના બાદર ભક્તપાનપૂતિદોષવાળા બને છે. = = -कम्मर તે, कम्मलित्तहत्थाइछिल्लं પોતાના માટે બનાવેલ મગાદિ ભોજનને સંસ્કાર કરવા માટે નંખાતા હિંગને સચિત્તપાણીમાં પલાળીને પ્રવાહીરૂપે કરે તથા કાચા મીઠાનો ભૂક્કો કરે આવા હિંગ અને લવણમાં પણ આધાકર્મીપણું જાણવું.।।૩૪। મૂળગાથા-શબ્દાર્થ :- વિ આધાકર્મિક, વેસળ = નિર્હુમ અંગારા ઉપર નાંખેલ જીરૂ, હિંગ, રાઈ વિગેરેથી, ભૂમિયં = ધૂમાડો દીધેલ, હવ = અથવા, વં પોતાને માટે રાંધેલુ અથવા સ્થાપેલું, આધાકર્મથી ખરંટિત, માળે વાસણમાં, સારપૂછ્ય ભક્તપાનપૂતિ, સં આધાકર્મ વસ્તુથી ખરંટિત હાથ વિગેરેથી સ્પર્શિત, = = અને.।૩૫।। મૂળગાથા-ગાથાર્થ :- આધાકર્મિક વેસન એટલે નિર્ધમ અંગારા ઉપર જીરૂ, હિંગ, રાઈ વગેરે નાંખીને બાળવાથી ઉત્પન્ન થતો ધૂમાડો. તે લેવા માટે તેના ઉપર ઊંધું વાસણ મૂકી વાસિત કરીને વાસણમાં નાંખેલું શુદ્ધઅશનાદિ તથા આધાકર્મ અશનાદિથી ખરડાયેલા ભાજનમાં નાંખેલું બીજું શુદ્ધઅશનાદિ તથા આધાકર્મઅશનાદિથી ખરડાયેલ હાથ અથવા કડછી, ચમચા વગેરેથી અપાતું શુદ્ધ પણ અશનાદિ ભક્તપાનપૂતિદોષવાળું થાય છે.।।૩૫।। • ભક્તપાનપૂતિનું નિરુપણ હ વ્યાખ્યાર્થ - ‘कम्मियवेसणधूमियम्’ ‘હાર્મિવેતનધૂમિતમ્’ આધાકર્મી વેસનથી, ગરમ ઘી વગેરેમાં નાંખેલા ફૂટેલા ધાણાથી, ઉપલક્ષણથી આધાકર્મીરાઈ વગેરેથી વઘાર કરેલ જે શુદ્ધ પેયા પાનવિશેષ = રાબડી, તીમનાદિ છે તે પણ ભક્તપાનપૂતિ બને છે. અથવા તો, વેસનના ઉપલક્ષણથી જ આધાકર્મી જીરુ, હિંગ વિગેરે વેસનાદિ સંબંધી નિધૂમ અગ્નિરૂપ દેવતા પર નાંખેલ વેસન જીરુ-હિંગ વગેરે મસાલાના દાહથી ઉત્પન્ન થયેલ ધુમાડો, જે ફુલવધારના નામે લોક પ્રસિદ્ધ છે, તે આધાકર્મિક વેસનના ધુમાડાને ગ્રહણ કરવા માટે ઊંધી વાળેલી તપેલી વગેરે ભાજનમાં એટલે કે આધાકર્મિક વેસનના ધુમાડાથી વાસિત કરેલ ભાજનમાં નાંખેલ શુદ્ધ એવા તીમન = Jain Education International आहारपूइय तं कम्मलित्तहत्थाइछिक्कं च ।। ३५ ।। = - = = For Private & Personal Use Only = = = = www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy