SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ १०८ एवं तावच्चुल्ल्युखयोराधाकर्मिकयोः पूतिस्वरूपयोर्वा स्थितस्तस्याः कल्प्याकल्प्यत्वं प्रोक्तं । तथा आधाकर्मणा पूतिस्वरूपेण वा डोवेन तथाभूतया दर्व्या वा यच्छुद्धमशनादिकं दात्री साधुभ्यो ददाति तदशनादि तत्रस्थमुपकरणपूतित्वादकल्प्यं । यदि च ताभ्यां यच्छुद्धमशनादिकं सञ्चाल्य राद्धं तदा ताभ्यां तन्मध्यस्थिताभ्यां तदकल्प्यम् । स्थाल्या बहिर्निष्कासिताभ्यां च ताभ्यां स्थालीभक्तं शुद्ध्यति । द्वितीयं भक्तपानपूतिस्वरूपम् 'बीयं'त्ति द्वितीयं भक्तपानविषयं पूति भवति किं तदित्याह । 'कम्मिये 'त्यादि कर्म्मिकमाधाकर्म्मिकं वाघारो हिंग्वादिदहनोत्थो धूमो हिङ्गुलवणे प्रतीते, आदि शब्दाद्राजिकाजीरकतंदुलीयकप्रभृतिशाकादेराधाकर्म्मिकस्य वस्तुनो ग्रहः ततो वाघारश्च हिङ्गुलवणादि चेति विगृह्य कर्मधारये कार्मिक वाघारहिङ्गुलवणाद्ये तद्यत्र शुद्धेऽपि मुद्गाद्यशनादौ स्वनिमित्तविहिताद्रहणे वा तक्रादिक्वथनरूपे क्षिपति संस्कारार्थं मध्ये निदधाति तन्मुद्गाद्यशनाद्याऽऽधाकर्मिकवाघारादियोगात् द्वितीयं बादरं भक्तपानपूति स्यान्नवरमाधाकर्मिकत्वं हिङ्गुद्रव्यस्य स्वार्थं निष्पन्नमुद्गादिभक्तसंस्कारार्थं सचित्तोदकेन વિષયવિભાગથી- એટલે કે અમુક સ્થિતિ વિશેષથી એની કલ્પ્યતાને કહે છે ‘વ્વરૂ’ ‘હપતે’ કલ્પ્ય બને છે, ‘પુો’ = ‘પૃથ નૃત’ = ગૃહસ્થે પોતાના કારણે ચૂલો કે ઉખા પરથી દૂર કરે છતે, શું દૂર કરે છતે ? તે કહે છે, જે ત્યાં રાંધ્યું હોય અથવા બીજેથી લાવીને ત્યાં મૂકેલ તે અશનાદિ. ‘ä' = ‘તત્’ = અધ્યાહારથી આ વાત સમજી લેવી કે ચૂલા વગેરે પર રહેલ અશનાદિ કલ્પતા નથી કારણ કે એમાં ઉપકરણપૂતિ દોષ રહેલો છે. આમાં જિનાજ્ઞા જ પ્રમાણ કરવી પણ યુક્તિ-તર્ક શોધવાનો પ્રયત્ન ન કરવો. આ પ્રમાણે આધાકર્મી ફૂલો અને ઉખા અથવા પૂતિસ્વરૂપવાળા ફૂલો અને ઉખા પર રહેલ આહારાદિનું કલ્પ્ય-અકલ્પ્યપણું કહ્યું. તથા, આધાકર્મી કે પૂતિસ્વરૂપવાળા ડોયો નાના ચમચા દ્વારા દાત્રી જે શુદ્ધઅશનાદિ સાધુને આપે. તે ડોયાઆદિ માં રહેલ અશનાદિ ઉપકરણપૂતિના કારણે અકલ્પ્ય છે. તથા, જ્યારે ડોયો કે ચમચાદ્વારા હલાવીને શુદ્ધઅશનાદિ તપેલી વગેરે ભાજનમાં રાંધ્યા હોય ત્યારે જ્યાંસુધી એ બન્ને અંદર રહ્યા હોય ત્યાંસુધી એ અકલ્પ્ય છે. પરન્તુ તેમાંથી બહાર કાઢી લીધા બાદ એમાં રહેલ ભોજનાદિ શુદ્ધ બને છે = કલ્પ્ય બને છે. * = • બીજું ભક્તપાનપૂતિનું સ્વરૂપ ૦ ‘ટ્વીય’ ‘દ્વિતીયં’ = બીજું ભાત-પાણીવિષયક પૂતિ બને છે. કેવી રીતે ? તે કહે છે, ‘યિવઘાર-હિંદુતોળા' = ‘ધાર્મિદ-વાધાર-હિનુ-હ્રવળાવિ' = આધાકર્મી વઘાર-હિંગ આદિના બળવાથી ઉત્પન્ન થતો ધૂમાડો, હિંગ અને લવણ = લૂણ તો પ્રસિદ્ધ જ છે. ‘વિ’ શબ્દથી આધાકર્મી રાઈ, જીરું, તાંદલજાની ભાજી વગેરે શાકાદિ લેવા. ‘વાપારશ્વ હિગુલવાલિ =' એમ દ્વન્દ્વસમાસ કરીને પછી કર્મધારયસમાસ કરવાથી ‘હાર્મિ-વાપાર-હિલ્લુ-નવાઘે' બને છે. ‘નત્ય' = ‘યંત્ર' = જેમાં. એટલે કે, શુદ્ધ એવા પણ મગવગેરે અશનાદિમાં અથવા છાશવગેરેને ઉકાળવા સ્વરૂપ પોતાના માટે મૂકેલ આંધણમાં, Jain Education International = For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy