SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ २७ देवरो अत्थि, तस्स य तम्मि पत्थावे भज्जा मया। तेसिं तु एसा नीति, जं भत्तुणो मयस्स इत्थी लहुदेवरस्स भज्जा होइ त्ति। तओ आभीरीए देवरो भणिओ जहा-हंत मे भत्ता नत्थि ते पुण भज्जा नत्थि, ताहं ते भारिया भवामि, तेण य तहत्ति पडिवन्नं । तीए चिन्तियं, जहा अवसरे अवसरावडियं, जेण जमि पत्थावे मे भत्तुणो मरणं जायं, तंमि चेव देवरस्स भज्जा मया, तओहं तेण अभज्जेण भज्जा पडिवन्ना अन्नहा न पडिवज्जन्ते । ___ तहा अन्नेण जणणी भणिया, जहा सालिचाउलोदयं पि साहूणं देहि । अन्नेण वि जणणी भणिया सालिआयाम, सालिकंजियं च साहूणं देहि। इच्चाइबालाइजणजंपियं सोउं आहाकम्म एयन्ति नाउं ते ताणि घराणि परिहरिऊण तत्थेव अडन्ति । अनिव्वाहे पच्चासन्ने गामे गंतूण भिक्खं अडन्ति।" ॥ आदितएवऽऽधाकर्मिक-पानसंभवविषये उदाहरणम् अ एवमशनोत्पादनसम्भववत् पानोत्पादनसम्भवोऽपि ज्ञेयस्तमपि कश्चित् कुरुते, कथम् ? उच्यतेयथा क्वापि ग्रामे क्षेत्रप्रत्युपेक्षकाः साधव आगतास्तन्निवासिना श्रावकेण साध्रियमाणा अपि न स्थिताः। तेन च तन्मध्यादेक ऋजुकः साधुरनवस्थानकारणं पृष्टस्तेनोक्तमत्र क्षारं जलं तद्गुरुणां न પણ એજ વખતે મરી ગઈ. એ કાળે તેમાં એવી નીતિ હતી કે મરેલા પતિની સ્ત્રી એ દેવરની પત્ની થાય. તેથી ગોવાલણે દેવરને કહ્યું - “મારા ઘણી મરી ગયા છે અને તમારે પત્ની નથી તેથી હું તમારી પત્ની થઈ જાઉં. દેવરે એને સ્વીકારી લીધી. ગોવાલણે વિચાર્યું કે “આ સારો બંધ બેસી ગયો કે જે સમયે મારા ધણી મરી ગયા એજ સમયે દેવરની પત્ની મરી ગઈ. આ કારણસર જ દેવરે મારો સ્વીકાર કરી લીધો. અન્યથા મને સ્વીકારતા નહી.” વળી, એક બાળકે પોતાની માતાને કહ્યું- “શાલીનું ધોવણ પણ સાધુને આપ.” બીજાએ પણ પોતાની માતાને કહ્યું “શાલીનું ઓસામણ ને શાલીની કાંજી સાધુને આપ”. ઈત્યાદિ બાળક આદિ લોકો દ્વારા બોલેલું સાંભળીને આ આધાકર્મ છે' એમ જાણીને સાધુઓ તે ઘરોને છોડીને અન્ય ઘરોમાં જાય છે. નિર્વાહ ન થતો હોવાથી નજીકના ગામે જઈને ભિક્ષા મેળવે છે. આ રીતે અશનઉત્પત્તિની સંભાવનાની જેમ પાન ઉત્પત્તિની સંભાવના પણ જાણવી. કારણ કે કોક પાણીનું પણ ઉત્પાદન કરતા હોય છે. એ શી રીતે ? તે આ રીતે – • પ્રારંભથી જ આધાકર્મ પાણીના સંભવ વિષયક કથા છે જેમકે, કોક ગામમાં વસતિ શોધનારા સાધુઓ આવ્યા. તે ગામ નિવાસી શ્રાવકે તેમને રોકવા છતાં તેઓ ન રોકાયા. શ્રાવકે તેમાંથી એક ઋજુ સાધુને ન રોકાવાનું કારણ પૂછ્યું. સાધુએ કહ્યું. “અહીનું પાણી ખારું છે જે ગુરુઓને પ્રાયોગ્ય નથી.” આ સાંભળીને ઉપરોક્ત પ્રમાણે શ્રાવકે મીઠા પાણીનો કૂવો ખોદાવ્યો. (શ્રાવકની મર્યાદા છે કે જેમ અધિકરણો બીજાને ન આપે એમ પોતાના કૂવા વગેરેમાંથી પાણી પણ ન આપે સિવાય કે કોક દુષ્કાળાદિ પરિસ્થિતિમાં આપવું પડે એટલે) લોકપ્રવૃત્તિજનિત પાપના ભયથી એનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy