SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ जानामि त्ति कारणजाणणत्थं तेसिं मज्झाउ एगो उज्जू साहू पुच्छिओ, तेण कहियं जहा गणस्स जोग्गं एयं किन्तु आयरियाणं पाउग्गो सालिकूरो नत्थि। तओ तेण अन्नगामाउ सालिबीयं आणावेऊण वाविअं, जाव अणेगे सालिकूडया जाया। अन्नया केणइ पओयणेणं ते वा अन्ने वा साहूणो तथागए नाऊण सावएणं चिन्तियं, जहा मएसिं सालिकूरो दायब्बो जेण आयरियाणं पि पाउग्गं एवं खेत्तं चिन्तिऊण एए साहूणो आयरिए एत्थ आणिन्ति, तं च जइ नियघरे चेव दाहिस्सामि अन्नेसु कोद्दवरालगं लभिस्सन्ति तो मा एएसिं आहाकम्मस्स संका भविस्सइ त्ति विरिंचिऊंण सयणाईण गेहेसु य पट्ठविओ साली, भणाविया य जहा-सयं खाएज्जह साहूणं पि देज्जह कूरं काऊण इमो साली, तेहिं तहेव कुरो रद्धो। सो वइयरो बालेहिं णाओ। साहुणो भिक्खमडन्ता एसणासमिया बालाईणं जंपियं सुणेति । एगो बालो भणइ ए एते साहुणो जेसिं अट्ठाए सालीकूरो घरे रद्धो। अन्नो भणइ मम जणणीए साहूण दिन्नो सालिकूरो। अण्णो भणइ सयं साहूणं सालिकूरं दाहामि । अन्नो जणणी भणइ-साहूणं देहि साहूणं देहि सालिकूरं । अन्नो भणइ थक्कावडियं संपन्नं जेण अभत्ताए सालिभत्तयं जायं। म 'थक्कावडियं' विषयकाऽवान्तर - कथा ॥ एत्थ लोइओ दिद्वन्तो णेओ जहा- एगमि गामे एगा आभीरी तीए भत्ता मओ तीए लहु આ વાત જાણીને જિનદત્તે બીજા ગામથી શાલી બીજોને મંગાવી વાવ્યા. જેનાથી શાલીના અનેક કુડવ (= ધાન્ય માપવાનું માપ) અનાજ ઊગ્યું. એકવાર કોક પ્રયોજનસર તે જ સાધુઓ કે બીજા કોઈ સાધુઓ પોતાના ગામે આવેલા જાણીને જિનદત્તે વિચાર્યું કે “આ મહાત્માઓને મારે શાલીકૂર અપાવવા કે જેથી “આ ક્ષેત્ર આચાર્યોને પ્રાયોગ્ય છે' એવું વિચારીને આ સાધુઓ આચાર્યોને અહીં લાવે. પરંતુ જો માત્ર મારા ઘરે જ શાલીકૂર આપીશ તો, “બીજે બધે કોદ્રવ મળે છે. જ્યારે આના ઘરે તો શાલી મળે છે. તો રખે આધાકર્મી હોય એવી ચિંતા તેઓને થશે.” એવું વિચારીને સ્વજનાદિના ઘરોમાં શાલી મોકલી આપ્યા અને કહેવરાવ્યું કે પોતે પણ ખાજો અને કૂરના બદલે આ શાલી સાધુઓને પણ વહોરાવજો”. સ્વજનોએ એજ રીતે શાલી રાંધ્યા. આ આખી વાત બાળકોએ જાણી. ભિક્ષાર્થે નિકળેલા એષણાસમિતિવાળા સાધુઓએ બાળકોની આવા પ્રકારની વાતો સાંભળી. જેમકે, એક બાળક બોલે છે. “આ એજ સાધુઓ છે કે જેમના માટે આપણા ઘરે શાલી રંધાયા છે. બીજો બાળક બોલે છે - “મારી માતાએ સાધુને શાલીનૂર આપ્યા છે.” વળી ત્રીજો બોલે છે “હું પોતે સાધુઓને શાલીનૂર આપીશ' વળી કોક માતાને કહે છે “આપો આપો, સાધુને શાલીકૂર આપો” વળી એક બાળક કહે છે “આ તો સારું થયું કે હજુ જમ્યા નથી તે પૂર્વે આ શાલી રંધાયા. ४थी मायने ५५ पाव। भगशे.” ('थक्कावडियं' = ॥ तो सा२ थयुं भेटतो अवस२. अयित थयु, કારણ કે આજે ભોજનમાં ઊંચી જાતના ભાતનું ભોજન થયું. આપણને પણ ખાવા મળશે.') એમાં = 'थक्कावडियं' विषय: सौडि दृष्टांत प्रभाए छ • 'थक्कावडियं' विषय भवान्तर था . એક ગામમાં એક ગોવાલણ હતી. તેનો ધણી મરી ગયો. ગોવાલણને એક દેવર હતો. એની પત્ની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy