SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ १५५ सदोषत्वात् परिवर्तितं यतिभिर्न ग्राह्यं । # लोकोत्तरपरिवर्तितस्वरूपं तत्र दोषाश्च ॥ य(त)था यच्छ्रमणः श्रमणेन सह वस्त्रादिपरिवर्त्तनं करोति तल्लोकोत्तरपरिवर्त्तनं । तदपि तद्रव्यान्यद्रव्यविषयं दृष्टव्यमेतदपि दुष्टं कलहादिसम्भवात् । तथाहि लघ्विदं त्वदीयं वस्त्रादि, मदीयं तु मानयुक्तमभूत्तथाऽतिप्रलम्बमिदं जीर्णप्रायं वा कर्कशस्पर्श वा स्थूलसूत्रनिष्पन्नत्वेन भारिकं वा, निष्पुष्पदन्तं (निपुष्पकं-छिन्नं) वा, मलिनं वा, शीतरक्षणाक्षमं वा एतन्मदीयं तु नैवमासीदिति स्वयं ज्ञात्वाऽन्येन वैतद्दोषजालं सत्यमसत्यं वा ज्ञापितो घृ(धृ)ष्टोऽहमिति विचिन्त्य कलहादि कुर्यात् । अपि च तद्वस्त्रादि यस्य सत्कं तन्न स्यात् तस्य प्रावरणादि कुर्वतो मानयुक्तं स्यात् । द्वितीयसाधोश्च यत्सत्कं तत्तस्य न्यूनाधिकमानं, यद्वा यस्य दुर्बलमस्ति स बलिकं, यस्य तु बलिकमस्ति स • લોકોત્તરપરિવર્તિતનું સ્વરૂપ અને તેમાં દોષો છે. સાધુનું સાધુ સાથે = એક બીજા સાથે જે વસ્ત્રાદિ પરિવર્તન કરે, તેને લોકોત્તર પરિવર્તન કહેવાય છે. આમાં પણ તદ્રવ્ય અને તદ્અન્યદ્રવ્યવિષયક પરિવર્તન જાણવું. તેમજ કલહ વગેરેનો સંભવ હોવાથી આ પણ દુષ્ટ છે એમ જાણવું. કલહ આદિનો સંભવ આ રીતે કે, “આ તારું વસ્ત્રઆદિ તો લઘુ = નાનું છે, મારું તો બરાબર માપસરનું હતું, અથવા તો “આ તારું તો ઘણું લાંબુ છે, જીર્ણ પ્રાયઃ છે, અથવા કધોણું છે. કર્કશસ્પર્શવાળું છે, જાડા તાંતણાથી બન્યું હોવાથી વજનમાં ભારે છે, દશી વગરનું છે કે દશી છેદાયેલું છે, મેલું છે, ઠંડી રોકનારું નથી, જ્યારે મારું તો આવું હોતું અર્થાત્ નવું હતું, સુવાળા સ્પર્શવાળું વગેરે હતું.” આવું બધું પોતે જાણીને અથવા તો બીજા વડે આવું બધું સાચું કે ખોટું દોષવાળાપણું જણાવાયાથી હું ઠગાયો' એમ વિચારીને કલહ વગેરે કરે. કયા વખતે પરિવર્તન કરી શકાય છે? તે જણાવે છે કે, તે વસ્ત્રાદિ જે સંબંધી હોય એટલે કે કામળીના કપડાઆદિ રૂપે હોય અને તે તેને = કામળીના કપડાઆદિ રૂપે યોગ્ય ન થતું હોય = માપસર ન થતું હોય. પરંતુ તેને જો પ્રાવરણ = ઓઢવાનું વગેરે રૂપે કરતા માપસર થતું હોય, બીજા સાધુ પાસે પ્રાવરણવગેરે માટે જે વસ્ત્ર હોય તે ન્યૂનાધિક થતું હોય. અર્થાત્ પ્રાવરણને યોગ્ય ન હોય પણ તે ખાવરણાદિ, પેલા સાધુમાટે કામળીનો કપડો વગેરે માટે માપસર થતું હોય. અર્થાત્ પહેલાસાધુને કામળીનો કપડો વગેરે માપસર જોઈએ છે જે બીજાસાધુ પાસે હોય અને બીજા સાધુ પાસે પ્રાચરણાદિ માટેનું કપડું માપસર ન હોય જે આ પહેલાસાધુ પાસે હોય. ત્યારે પરિવર્તન કરાય છે એટલે કે આવી પરિસ્થિતિમાં પરિવર્તન કરી શકાય છે. અથવા તો જેની પાસે દુર્બળકપડુંવગેરે છે, અને એના બદલે બળવાન જોઈતું હોય જેમકે કોકને વાયુ વગેરે લાગી જવાથી સર્દી થવા વગેરેની તકલીફ હોય. પણ પોતાની પાસે થોડું ઘસાયેલું કપડું હોય તો એ સાધુ નવું-બળવાન કપડું ઈચ્છતો હોય. તથા જેની પાસે નવું બળવાન કપડું છે એ સાધુ દુર્બળ-ઘસાયેલું કપડું ઈચ્છતો હોય. જેમકે, શરીરના સ્થૂલતાદિના લીધે પવન જોઈતો હોય, વારંવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy