SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ 'अद्धमसणस्स सवंजणस्स कुज्जा, दव्वस्स दो भाए। वाउपवियारणट्ठा च्छब्भायं ऊणयं कुज्जा' ।।१।। इति । तथा शीते पानस्येकः, भक्तस्य चत्वारो भागा इति पञ्च । उष्णे त्रयः पानस्य, भक्तस्य द्वाविति पञ्च । इह बुभुक्षावृद्ध्या भक्तभागवृद्धिः, पिपासाहान्या तु जलहानिरित्यादि भावनीयं । # उक्ताऽऽहारप्रमाणादन्यत् क्लेशफलं, विरुद्धद्रव्याऽऽहारोऽपि क्लेशफलं च ॥ तदिदमाहारप्रमाणमेतद्व्यतिरिक्ते च प्रमाणदोषोऽत एव आह-शेषं संयमादिनिर्वाहहेतोः स्वदेहानुगुणादाहारमानादन्यत् न्यूनमधिकं वा प्रकामातिबहुकादिवक्ष्यमाणदोषयुक्तं वाहार्यमाणमशनादि, किमित्याह, क्लेशः शरीरपीडा स एव फलं प्रयोजनं यस्य तत्क्लेशफलमक्षुधाऽजीर्णादिजनकतया शरीरव्यथोत्पादकमित्यर्थः। एतेन ज्ञानादिवृद्धिजनकादन्यत्प्रमाणदोषदुष्टं ज्ञेयमित्युक्तं भवति । प्रकामादि षट् प्रमाणदोषाः ॥ ते च प्रमाणदोषभेदाः षड् भवन्ति । यथा प्रकामं, निकामं, प्रणीतं, अतिबहुकं, अतिबहुशः, अतिप्रमाणमतृप्यमानं वेति । तत्र त्रयस्त्रिंशदादिभिः कवलैः भोजनमेकस्मिन्नेव दिने कृतं प्रकाममि શીતકાળમાં પાનથી એકભાગ ભરવો. ચારભાગ આહારથી ભરવા અને ૧ભાગ વાયુના સંચારમાટે ખાલી રાખવો. આ વાત બધેજ સમજી લેવી. ઉષ્ણકાળમાં ૩ ભાગ પાણીથી ભરવા ૨ ભાગ આહારથી ભરવા. અહીં આહારપાણીના વિષયમાં ભૂખની વૃદ્ધિમાં આહારની વૃદ્ધિ અને તરસની હાનિમાં પાણીની હાનિ કરવી વગેરે સમજી લેવું. - ઉપરોક્ત આહારપ્રમાણ સિવાયનું પ્રમાણ ફ્લેશફળ છે અને | વિરુદ્ધ દ્રવ્યનો આહાર પણ શિફળ છે. • ઉપર બતાવ્યા પ્રમાણે આહારનું પ્રમાણ છે. આનાથી વ્યતિરિક્ત = ન્યૂન કે અધિક આહાર લેવામાં પ્રમાણદોષ છે. એટલે જ કહે છે કે, “તેર= “શેષ' = સંયમાદિના નિર્વાહનાં કારણભૂત, પોતાના દેહને ગુણકારી એવા આહારના માનથી જુદો. એટલે કે ન્યૂન કે અધિક આહાર. અથવા પ્રકામ કે અતિબહુ વગેરે દોષયુક્ત આહારાદિ. પ્રકામ – અતિબહુક વગેરેનું સ્વરૂપ હવે આગળ કહેવામાં આવશે, તે દોષયુક્ત આહાર શેનું કારણ બને છે ? તે કહે છે, “વિટનેસહતં' = “વર્નશeત્ન' = ક્લેશ એટલે કે શરીર પીડા એ છે ફળ = પ્રયોજન જેનું એ ક્લેશફળ કહેવાય છે. અર્થાત્ એ ક્લેશ ફળનું કારણ બને છે. કારણ કે, દોષયુક્ત આહાર, એ અક્ષુધા - અજીર્ણાદિને ઉત્પન્ન કરવા દ્વારા શરીરવ્યથાને ઉત્પન્ન કરે છે. (કહ્યું છે કે, અતિરિક્ત આહાર પીડા ઉપજાવે છે અને તે વમન અને ઝાડાનું કારણ બને છે.) આ બધાનો ભાવાર્થ આ થયો કે, જ્ઞાનાદિવૃદ્ધિને ઉત્પન્નકરનારથી જુદું જે પણ છે તે પ્રમાણદોષથી દુષ્ટ જાણવું. તે પ્રમાણ દોષના ૬ ભેદો છે. • પ્રકામ વગેરે ૬ પ્રમાણ દોષો છે. (૧) પ્રારં (૨) નિવામં (૩) ગીત (૪) તિવર્ષ (૫) તિવદુરી અને (૬) તિઝમી. જેનું બીજું નામ “સતૃણમન' છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy