SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ३९२ ऽविष्कृते मुखेऽक्षिकपालौष्ठभ्रूभिरविकृताभिर्यः प्रविशति तत्प्रमाणं कवलस्य । अथवा कुक्कुटी तस्या अण्डकं तत्प्रमाणः कवलो ग्राह्यः । ( ग्रं. ४००० ) भावकुक्कुटी पुनर्यावन्मात्रेणाहारेण भुक्तेन नातिन्यूनं नात्याध्मातं चोदरं भवति, धृतिज्ञानादिवृद्धिश्च भवति, अस्याहारस्य द्वात्रिंशोभागोऽण्डकं तत्प्रमाणं कवलस्य। तथा द्वात्रिंशत्कवलादिकं पुरुषाद्याश्रित्य कवलाहारस्यैव मानमिदं । उदरमाश्रित्य कालापेक्षया भागतो भक्तपानप्रमाणम् सपानस्य च तस्योदरमाश्रित्य कालापेक्षया भागतः प्रमाणं वक्तव्यं । तत्र कालस्त्रिधा शीत उष्णः साधारणश्च । तदिह यत्र काले शीतमधिकं स शीतः । यत्र धर्मोऽधिकः स उष्णः, यत्र द्वयोः साम्यं स साधारणः कालः । तथा सर्वमपि भोजकोदरविवरं षड्भिर्भागैः कल्प्यते । ततश्च साधारणकाले भक्तपानयौरभ्यवहारे इदं प्रमाणं यथा- उदरभागत्रयं तक्रादिव्यञ्जनयुक्तेनाशनेन पूरयेत्, द्वौ च भागौ काञ्जिकपानकेनेति । षष्ठश्चांशो न्यूनो धरणीय इतश्चेतश्च वायोः सञ्चरणायान्यथा हि वातः पीडां कुर्यादिति पञ्चैव भागाः सदोपयोगिनः । तदुक्तं અને મોઢામાં પ્રવેશી જાય. તે કવલ કોળીયાનું પ્રમાણ જાણવું. અથવા, (B) કૂકડીનુંઈંડુ, તે પ્રમાણવાળો કોળીયો લેવો. (૨) ભાવકૂકડી - જેટલા પ્રમાણનો આહાર લીધા પછી પેટ અતિખાલી ન રહે કે અતિભરેલું ન રહે અને ધૃતિ, જ્ઞાનવગેરેની વૃદ્ધિ થાય. તેટલા પ્રમાણવાળા આહારના બત્રીસમા ભાગને ‘૪૦’ કહેવાય છે. તેટલા પ્રમાણવાળો એક કોળીયો બને છે. • પેટને આશ્રયીને કાળની અપેક્ષાએ ભાગ પાડીને ભોજન અને પાણીનું પ્રમાણ ૦ પુરુષ વગેરને આશ્રયીને બત્રીશ કવલ વગેરેનું માન તો પાણી વિના માત્ર કવલાહારનું છે. પાણી સાથે તો કાળની અપેક્ષાએ અલગ અલગ વિભાગથી તે કવલનું પ્રમાણ જાણવું. તે આ રીતે કે, કાળના ત્રણ પ્રકારો છે. (૧) શીત (૨) ઉષ્ણ (૩) સાધારણ. (૧) જે કાળે ઠંડી ઘણી હોય તે શીતકાળ (૨) જે કાળે ઘામ-બફારો અધિક હોય તે ઉષ્ણકાળ અને (૩) જેમાં ઠંડી-ગરમી બન્ને સમાન હોય તે સાધારણકાળ છે. ‘મોના’ ભોજનને પચાવનાર ઉદર પેટના બધાં જ વિવર પોલાણના ૬ ભાગો કલ્પવા. તેમાં, સાધારણકાળે ભક્ત અને પાનને વાપરવાનું પ્રમાણ આ પ્રમાણે જાણવું. પેટના ત્રણ ભાગોને તક્ર વગેરે વ્યંજનથી યુક્ત કૂરાદિ અશનથી પૂરવા અને બે ભાગો કાંજીકા પાનથી કાંજીનું પાણી, શુદ્ધપાણીવગેરે પ્રવાહીથી ભરવા તથા ૬ ઠ્ઠો ભાગ ખાલી રાખવો જેથી વાયુ આમથી તેમ ફરી શકે. જો એમ ન કરવામાં આવે તો વાયુ પીડા કરે. તેથી પેટમાટે પાંચજ ભાગ સદા ઉપયોગી બને છે. કહેવાયું છે કે, Jain Education International = अद्धमसणस्स सर्वजणस्स कुज्जा, दव्वस्स दो भाए । वाउवियारणट्ठा च्छब्भायं उणयं कुज्जा ।। અર્થ :- પેટના કલ્પેલા ૬ ભાગમાંથી ૩ ભાગ વ્યંજનયુક્ત આહારથી ભરવા. બે ભાગ કાંજીકાદિ પ્રવાહીથી ભરવા અને વાયુના પ્રવિચાર માટે ૬ઠ્ઠો ભાગ ખાલી રાખવો. દ્રવથી = For Private & Personal Use Only www www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy