SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ संयमधृत्याधुत्सर्पणकारिणि आहारे, आहारस्य भक्तपानरूपस्य भोजनस्य, प्रमाणं मानं यतेः साधोरुपलक्षणत्वात्साध्व्याश्च ज्ञेयमिति शेषः । म पुरुष-महिला-नपुंसकाहारप्रमाणम् ॥ तच्च किल द्वात्रिंशत्कवलरूपमेक(व?)तृप्तिकारकतया एकस्मिन् दिने पुरुष प्रति द्रष्टव्यं । मध्यमप्रमाणमेतत् । तस्माच्च द्वात्रिंशत्कवलप्रमाणादेकेन कवलेन द्व्यादिभिर्वा हीयमानं तावत् मध्यम यावदष्टौ, अष्टौ कवलास्तु जघन्यमिति । उत्कृष्टतस्तु बहवोऽपि कवला भवन्तीति । अष्टाविंशतिः कवला महिलाया आहारमानं । नपुंसकस्य तु ते चतुर्विंशतिः स्युः। परं तस्य प्रायोऽप्रव्राजनीयत्वाद्, 'बत्तीसं किर कवला आहारो कुच्छिपूरओ भणिओ । पुरिसस्स महिलियाए अट्ठावीसं भवे कवला' ।।१।। इत्यस्यां गाथायामाहारमानं तं प्रति नोक्तं । ॥ कवलमानं किं ? द्रव्यकुक्कुटी भावकुक्कुटी स्वरूपम् ॥ अथ कवलानां किं प्रमाणम् ? उच्यते, कुक्कुट्यण्डमात्राः कवला भवन्तीति । तत्र कुक्कुटी द्विविधा द्रव्यकुक्कुटी, भावकुक्कुटी च। तत्र साधोः शरीरं द्रव्यकुक्कुटी तस्य मुखमण्डकं, तत्रा= સંયમ ધૃતિ આદિને ઉંચે ચઢાવનારો તેટલા પ્રમાણનો ખોરાક = ભક્તમાનરૂપ ભોજનનું પ્રમાણ, ‘નર્લ્સ' = “ ' = સાધુનું જાણવું. ઉપલક્ષણથી સાધ્વીજીઓનું પણ જાણવું. • પુરુષ, મહિલા અને નપુંસકનું આહારપ્રમાણ ૦ હવે આહારના પ્રમાણવિશે વિસ્તૃત માહિતી આપતાં ટીકાકાર કહે છે. એક પુરુષનું એક દિવસ તૃપ્તિને કરનાર આહારનું પ્રમાણ બત્રીસ (૩૨) કોળીયા છે. આ મધ્યમ પ્રમાણ જાણવું. એટલે કે ૩૨ કોળીયાથી એક-બે વગેરેથી હીન કરતાં કરતાં નવ કોળીયા સુધીનો આહાર તે મધ્યમપ્રમાણ છે. ૧ થી ૮ કોળીયાનો આહાર એ જધન્યપ્રમાણ છે. ઉત્કૃષ્ટ તો ઘણાં કોળીયા થાય છે. અર્થાત ૩૨ કોળીયાથી ઉપર ઉત્કૃષ્ટપ્રમાણ કહેવાય છે. મહિલાના આહારનું પ્રમાણ ૨૮ કોળીયા છે. અને નપુંસકનું પ્રમાણ ૨૪ કોળીયા છે. જોકે નપુંસકોની પ્રવજ્યા લગભગ નથી હોતી એટલે શાસ્ત્રોમાં આ કહેવાતા શ્લોક પ્રમાણે માત્ર પુરુષ અને મહિલાના આહારનાં પ્રમાણની વાત બતાવવામાં આવી છે. बत्तीसं किर कवला आहारो कुच्छिपूरओ भणिओ। पुरिसस्स महिलियाए अट्ठावीसं भवे कवला ।। અર્થ - કુક્ષિને પૂરક પુરુષનો આહાર ૩૨ કોળીયા કહેવાયો છે. તેમજ મહિલાનો ૨૮ કોળીયા કહેવાયો છે. આમ, આ ગાથામાં નપુંસકની વાત કહેવાઈ નથી. • કોળીયાનું પ્રમાણ અને દ્રવ્યકુકડી અને ભાવકુકડીનું સ્વરૂપ છે હવે કોળીયાનું પ્રમાણ શું? તે કહે છે, કૂકડીના ઈંડાના માપનો કોળીયો બને છે. તેમાં કૂકડી બે પ્રકારની છે (૧) દ્રવ્યકૂકડી. (૨) ભાવકૂકડી. . (૧) દ્રવ્યકૂકડી - આના પણ ૨ પ્રકારો પડે છે. (A) સાધુનું શરીર દ્રવ્યકૂકડી. સાધુનું મુખતે ઈંડુ. એટલે કે ઉઘાડેલા મોઢામાં કોળીયો મૂકતાં મોઢું, આંખ, કપાલ, હોઠ, ભ્રમર વિકૃત ન થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy