SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ २९७ रन्ना भणियं कहमिणं नज्जइ । तउ तेण नियजुत्तीए रायाइलोयाणं पच्चयनिमित्तं अणेगभावेहिं तरंगवइया कहा कहिया ? मणयं च संघो लज्जिओ । तउ सूरिहिं संकेयं काऊण सहसा, मयगखेड्डुं विहियं । एत्थंतरे मउत्ति काऊण कुक्कुहियाए पविट्ठो जाव बहि निज्जइ ताव सव्वो वि नयरजणो बहुतरा पसंसा करेइ । ततो जणमज्झट्ठिओ पच्छायावविहुरिओ वा विहुदंडं लब्भेऊण महयासद्देणं पंचालो इमं गाहं भणइ । जहा, 'सीसं कह व न फुट्टं, जमस्स पालित्तयं हरंतस्स । जस्स मुहनिज्झराउ तरंगवइया नई छूढा' । । १ । । तउ सूरिगुणुक्कट्टिए सयलजणे इमं तब्भणियं सोऊण एवं जंपतो झडित्ति उत्थिओ, भो भो पंचत्तमुवगओ वि अहं अणेण पंचालविउसस्स सच्चवयणेण ओसहतुल्लेण सुइमुवगएण जीविउ त्ति । तउ सो विमणदुम्मणो संघो य अइपहिट्ठमणो जाओ त्ति । इमं च रन्ना सोऊण सो पंचालो निव्विसओ आणत्तो । सूरिणा य रायाणं भणिय उद्धरिओ । तउ सो संतारियबहुं दट्ठूण સમયના જાણ સૂરિજીએ તરતજ કાંઈક સંકેત કરીને એકાએક મરણનો ડોળ કર્યો. ‘સૂરિજી મરણ પામ્યા, સૂરિજી મરણ પામ્યા' એમ સૂરિજીને જૈનલોકોએ પાલખીમાં બેસાડયા. (ટીકાકારે ‘દિયા’ એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. જેનો અર્થ ‘ઠાઠડી’ થાય છે. છતાં અહીં પાલખી તરીકે અર્થ લેવો એ યોગ્ય જણાય છે કારણ કે આવા ધુરંધરસૂરિજીની ઠાઠડી કદાપિ ન હોઈ શકે. અથવા તો આ તો ડોળ કર્યો છે. માટે કદાચ ઠાઠડી પણ ઘટી શકે.) જ્યાં નગરવચ્ચેથી પાલખી બહાર લઈ જવાય છે ત્યાં નગરના બધા લોકો સૂરિજીની ઘણી ઘણી પ્રશંસા કરે છે. ત્યારે લોકોની મધ્યમાં રહેલ અને ‘મારા કારણે સૂરિજીનું મોત થયું' એવા પશ્ચાતાપથી દુઃખી બનેલ તે પંચાલ પોતાની બન્ને ભૂજાઓ ઊંચી કરીને મોટા અવાજે આ ગાથા બોલે છે. सीसं कह व न फुट्टं, जमस्स पालित्तयं हरंतस्स । जस्स मुहनिज्झराउ, तरंगवइया नई छूढा । અર્થ :- ‘અરે, પાદલિપ્તસૂરિજીનું હરણ કરતાં એટલે કે એમનો નાશકરનાર યમનું માથું કેમ ન ફૂટી ગયું. કે જેમના મુખરૂપી ઝરણામાંથી તરંગવતીકથા રૂપી નદી નીકળી.’ શ્લેષઅલંકારથી આ અર્થ પણ થઈ શકે, નં અન્ન અર્થાત્ H = અન્ય = મમ. પોતાને ઉદેશીને કહે છે કે જે આ મારું માથું ફૂટી કેમ ન ગયું ?! મુક્તકંઠે લોકો સૂરિજીના ગુણો ગાઈ રહ્યા હતાં એજ વખતે પંચાલે કીધેલ શ્લોક સાંભળીને સૂરિજી આ પ્રમાણે બોલતાં બોલતાં ઉભા થયા કે ‘અરે ! ઓ ! જુઓ ! સાંભળો ! મરણને પામેલો પણ હું આ પંચાલ વિદ્વાનના શ્રવણપથમાં આવેલ સત્યવચન સમાન ઔષધને પામીને જીવી ગયો છું. પંચાલ બિચારો સૂરિજીને જીવિત જોઈને વિમન-દુર્મનવાળો થયો. [વિમન = શૂન્યમનવાળો, દુર્મન = દુભાયેલ મનવાળો થયો] અને શ્રી સંઘ અત્યંતહર્ષિતહૃદયવાળો થયો. આ બધી હકીકત રાજાએ સાંભળી અને પંચાલનો દેશનિકાલ કર્યો. પણ દયાળુ સૂરિદેવે રાજાને કહીને એને ઉદ્ધર્યો. “હું સૂરિજી દ્વારા ખૂબ બચાવાયો” એમ પંચાલે જોયું-જાણ્યું અને પોતાના કર્મે બાકોરું આપ્યું એટલે પોતાના કર્મો હલવા થયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy